1. Home
  2. Tag "Naxalites killed"

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 17 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 17 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જોકે, સત્તાવાળાઓ દ્વારા આની ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. આ એન્કાઉન્ટર દરમિયાન મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા, જેમાં SLR અને અન્ય ખતરનાક હથિયારો સામેલ હતા. આ એન્કાઉન્ટર પૂજારી કાંકેર, બીજાપુરના મારુરબાકા અને તેલંગાણા […]

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલી માર્યા ગયા

બીજાપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે નેન્દ્ર અને પુન્નુર ગામોના જંગલોમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બંધ થયા બાદ ઘટના સ્થળેથી બે નક્સલવાદીઓના મૃતદેહ, એક […]

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદી ઠાર મરાયાં

સુરક્ષાદળોએ સુકમામાં અભિયાન શરૂ કર્યું હતું ઘટના સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો મળ્યો અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા તપાસ શરુ કરાઈ નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ છત્તીસગઢના સુકમામાં અભિયાન હાથ ધરીને 10 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ તપાસમાં મારક હથિયારો પણ મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code