1. Home
  2. Tag "nda"

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે અન્ય બે રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહરાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં […]

આસામ વિધાનસભામાં નમાઝ માટેનો વિરામ નાબુદ કરાતા NDAના સભ્યો જ નારાજ

JDUના નેતા નીરજકુમારે સરમાને કર્યા આકરા સવાલ સીએમએ પોતાના નિર્ણયનો કર્યો બચાવ નવી દિલ્હીઃ આસામ વિધાનસભામાં નમાઝ માટેના બે કલાકના વિરામને નાબૂદ કરવાના નિર્ણયને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાને વિપક્ષ દ્વારા ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહી છે. દરમિયાન એનડીએના સહયોગીઓએ પણ આસામના સીએમ સરમાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. NDAના સહયોગી JDU અને LJPએ […]

નઝુલ પ્રોપર્ટી બિલ પર પોતાની જ પાર્ટીના જ ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા યોગી

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની જ પાર્ટીના ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા છે.. મુદ્દો છે નઝુલ પ્રોપર્ટી બિલનો. ઉત્તર પ્રદેશ વિધાનસભા દ્વારા પસાર થયા બાદ, નઝુલ પ્રોપર્ટી બિલ વિધાન પરિષદમાં પેન્ડિંગ છે. લોકસભા ચૂંટણી બાદ આ ત્રીજો મુદ્દો છે જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિપક્ષની સાથે પોતાની જ પાર્ટી ભાજપ અને સહયોગી પક્ષોના વિરોધનો સામનો […]

જાણો પીએમ મોદીએ ચંદ્રાબાબુ નાયડુને ખુશ કરવા કઇ ગીફ્ટ આપી ? સમગ્ર તેલુગુ ભાષી લોકોને ફાયદો

સંસદની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું હવે તેલુગુભાષામાં પણ જીવંત પ્રસારણ થશે..મોદી સરકારે TDPને આ એક નવુ ઈનામ આપ્યું છે. પહેલેથી જ ટીડીપીને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદ મળેલું જ છે. પરંતુ મોદી સરકાર ટીડીપીને ખુશ રાખવાની કોઈ તક છોડવા માંગતી નથી. અને મોદી સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

બજેટમાં યુવાનો માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. પાક, ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિનનું વચન આપતી પીએમ ગરીબ […]

અજીત પવારની જાહેરાત, મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન નહીં કરે પાર્ટી, NDAમાં તિરાડની અટકળો શરૂ

એનસીપીના વડા અજિત પવારે જાહેર કર્યુ છે કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. અજીત પવારની આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ભાજપ-એનસીપી ગઠબંધનને લઈને અટકળો ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) એ પણ બુધવારે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન અંગે મોટો દાવો કર્યો હતો. એનસીપી (શરદ પવાર) ના પ્રવક્તાએ કહ્યું […]

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો કેન્દ્રનો ઈન્કાર, વિશેષ પેકેજ અપાય તેવી શકયતા

નવી દિલ્હીઃ કેન્દ્રની એનડીએ સરકારમાં સામેલ જનતાદળ યુનાઈડેટએ લોકસભામાં પોતાની સરકારને પૂછી લીધુ કે, તે બિહાર અને અન્ય એવા રાજ્યોને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માંગે છે, જો સરકાર એવો વિચાર રાખતી હોય તો જણાવે અને ના રાખતી હોય તો કારણ સ્પષ્ટ કરે. જેડીયુના રામપ્રીત મંડળના આ સીધા સવાલનો સીધો જવાબ પણ બજેટ […]

સંસદમાં નાણામંત્રી 23મી જુલાઈએ બજેટ રજુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે ટ્વિટર પર એક પોસ્ટમાં સંસદના આગામી બજેટ સત્રની જાહેરાત કરી હતી. કિરેન રિજિજુએ કહ્યું કે, માનનીય રાષ્ટ્રપતિએ ભારત સરકારની ભલામણ પર 22 જુલાઈએ સંસદમાં બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, આ વખતે બજેટ સત્ર 22 જુલાઈ 2024થી શરૂ થશે. બજેટ સત્ર 12 ઓગસ્ટ […]

બિન-કોંગ્રેસી નેતા ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં તે વિપક્ષ સહન નથી કરી શક્યું : PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે NDA સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને NDA સાંસદોને સંસદીય નિયમો અને સંસદીય આચારનું પાલન કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે ‘વિપક્ષ બિનકોંગ્રેસી નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યાં તે સહન કરી શકતું નથી.’ NDA સાંસદોની બેઠકને સંબોધતા વડાપ્રધાન મોદીએ NDA સાંસદોને વરિષ્ઠ સભ્યો પાસેથી સંસદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code