1. Home
  2. Tag "nda"

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. હાલની સ્થિતિએ ઈન્ડી ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ભાજપા બહુમતથી હજુ દૂર છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, જેએમએમ, રાજદ અને સીપીઆઈએ ઈન્ડી ગઠબંધન હેઠળ ઝંપલાવ્યું હતું. 81 બેઠકોવાળી વિધાનસભામાં બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજે સવારથી […]

સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી BJP-NDAની મુશ્કેલીઓ વધારશેઃ સચિન પાયલટ

નવી દિલ્હીઃ વાયનાડ લોકસભા બેઠક ઉપર પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતની ભવિષ્યવાણી કરતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસદમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી હોવાથી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડી જશે. ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે વાયનાડમાં […]

મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે અન્ય બે રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહરાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં […]

આસામ વિધાનસભામાં નમાઝ માટેનો વિરામ નાબુદ કરાતા NDAના સભ્યો જ નારાજ

JDUના નેતા નીરજકુમારે સરમાને કર્યા આકરા સવાલ સીએમએ પોતાના નિર્ણયનો કર્યો બચાવ નવી દિલ્હીઃ આસામ વિધાનસભામાં નમાઝ માટેના બે કલાકના વિરામને નાબૂદ કરવાના નિર્ણયને લઈને આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાને વિપક્ષ દ્વારા ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહી છે. દરમિયાન એનડીએના સહયોગીઓએ પણ આસામના સીએમ સરમાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. NDAના સહયોગી JDU અને LJPએ […]

નઝુલ પ્રોપર્ટી બિલ પર પોતાની જ પાર્ટીના જ ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા યોગી

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની જ પાર્ટીના ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા છે.. મુદ્દો છે નઝુલ પ્રોપર્ટી બિલનો. ઉત્તર પ્રદેશ વિધાનસભા દ્વારા પસાર થયા બાદ, નઝુલ પ્રોપર્ટી બિલ વિધાન પરિષદમાં પેન્ડિંગ છે. લોકસભા ચૂંટણી બાદ આ ત્રીજો મુદ્દો છે જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિપક્ષની સાથે પોતાની જ પાર્ટી ભાજપ અને સહયોગી પક્ષોના વિરોધનો સામનો […]

જાણો પીએમ મોદીએ ચંદ્રાબાબુ નાયડુને ખુશ કરવા કઇ ગીફ્ટ આપી ? સમગ્ર તેલુગુ ભાષી લોકોને ફાયદો

સંસદની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું હવે તેલુગુભાષામાં પણ જીવંત પ્રસારણ થશે..મોદી સરકારે TDPને આ એક નવુ ઈનામ આપ્યું છે. પહેલેથી જ ટીડીપીને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદ મળેલું જ છે. પરંતુ મોદી સરકાર ટીડીપીને ખુશ રાખવાની કોઈ તક છોડવા માંગતી નથી. અને મોદી સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

બજેટમાં યુવાનો માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ

નવી દિલ્હીઃ બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. પાક, ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિનનું વચન આપતી પીએમ ગરીબ […]

અજીત પવારની જાહેરાત, મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન નહીં કરે પાર્ટી, NDAમાં તિરાડની અટકળો શરૂ

એનસીપીના વડા અજિત પવારે જાહેર કર્યુ છે કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. અજીત પવારની આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં ભાજપ-એનસીપી ગઠબંધનને લઈને અટકળો ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) એ પણ બુધવારે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન અંગે મોટો દાવો કર્યો હતો. એનસીપી (શરદ પવાર) ના પ્રવક્તાએ કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code