1. Home
  2. Tag "Need"

ટીબીની રસીની તાકીદે જરૂર : ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સ્ટોપ ટીબી પોર્ટનરશિપની 36મી બોર્ડની મીટીંગ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવિણ પવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન આરોગ્ય મંત્રી ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, પીએમ મોદી ભારતમાં ટીબીનો અંત લાવવાની અતૂટ પ્રતિબદ્ધતા જોઈ છે. અમે ટીબી સામેની સહયોગી […]

જીવનમાં શારીરિક તેમજ માનસિક લાભો માટે વ્યાયામ કેળવવાની જરૂરઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા આયોજિત સાયક્લેથોનમાં ભાગ લીધો હતો. “પૃથ્વી બચાવો, જીવન બચાવો” થીમ સાથેની સાયકલ રેલી નિર્માણ ભવનથી શરૂ થઈ અને કર્તવ્ય પથથી પસાર થઈ. સાયકલ ચલાવવાના કેટલાક ઉત્સાહીઓ આ શિયાળાની વહેલી સવારની સિલ્કેથોનનો ભાગ હતા. કેન્દ્રીય આરોગ્ય […]

ફાર્મા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનાવવા માટે રોડમેપ જરૂરઃ મનસુખ માડવિયા

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ રસાયણો અને ખાતર મંત્રાલયના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની આઇકોનિક સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આઇકોનિક સપ્તાહ ઉજવણીના ભાગરૂપે, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER), SAS નગર, પંજાબ વ્યાખ્યાન શ્રેણી, સેમિનાર અને પ્રદર્શનો સહિત એક સપ્તાહ લાંબી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આઇકોનિક […]

આયુર્વેદમાં રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવાની ક્ષમતા છે: સ્મૃતિ ઈરાની

દિલ્હીઃ રાષ્ટ્રની પોષણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આયુર્વેદના હસ્તક્ષેપની પ્રાચીન જ્ઞાનનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગેની જાણકારી આપવી સમયની જરૂરિયાત છે. તેમ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) ખાતે પોષણ માહ – 2021 ની શરૂઆત નિમિત્તે ન્યુટ્રી ગાર્ડનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું.   મહિલા અને […]

કોરોનાએ આપણને ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી પાડી તેમને સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે. કોરોનાના પ્રથમ તબક્કામાં ઓક્સિજન બેડની જરૂરિયાત ઓછી પડતી હતી. ત્યારે દર્દીઓને આઇસોલેશન, આઇસીયુ, અને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ રાજ્ય સરકારે અસરકારક આયોજન થકી પૂરી પાડી છે. આ બીજા તબક્કાના સંક્રમણ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ આવતા તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code