1. Home
  2. Tag "negligence"

મોરબી પુલ દૂર્ઘટનાઃ બેદરકારી બદલ નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયાં

અમદાવાદ: મોરબીમાં પુલ તડવાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બેદરકારી બાબતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મોરબીનો ઝૂલતો પૂલ તુટવાની ઘટનામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે મહત્વનું પગલુ […]

ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં બેંકની બેદરકારી સામે આવી, 42 લાખની રકડ કરમ પલડી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ વરસ્યો છે દરમિયાન કાનપુરમાં આવેલી એક બેંકમાં કર્મચારીઓની બેદરકારીથી એક-બે નહીં પરંતુ રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરબીઆઈ અને વિજિલેન્સ ટીમે તપાસ કરી છે. એટલું જ નહીં જવાબદાર મનાતા બેંકના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સામાન્ય લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા […]

બેંગ્લોરમાં હોસ્પિટલની બેદરકારીઃ દોઢ વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા બે દર્દીઓના મૃતદેહ મળ્યાં

મુંબઈઃ કર્ણાટકના બેંગ્લોરની એક હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ દાઢ વર્ષ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુ પામેલી બે વ્યક્તિઓની લાશ શબઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જે તે વખતે મૃતકોના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવ્યો ન હતો અને તંત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યાંનું જે તે વખતે પરિવારજનોને […]

ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી, અરજદારોની વિગતો સાથેના આધાર ફોર્મનો ઢગલો કચરામાંથી મળ્યો

ભાવનગરઃ શહેરના વિદ્યાનગર ખાતે આવેલી ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જાહેરમાં કચરામાં અરજદારોની સંપૂર્ણ વિગત સાથેના આધાર નોંધણી અને સુધારા ફોર્મ રેઢિયાળ ની જેમ ફેંકી દેવામાં આવ્યા છે. જાહેરમાં પડેલા ફોર્મના ઢગલાં છતાં મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓને તે દેખાતા નથી. અનેક વખત ડેટા ચોરવા અને ડેટાનો ગેર ઉપયોગ કરી ફ્રોડ કરવાના બનાવો બનતા હોય છે. […]

ગુજરાતમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે બે વર્ષમાં 277 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મૂડીરોકાણ વધ્યું છે અને ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યાં છે. જો કે, કેટલાક એકમોના સંચાલકો શ્રમજીવીઓની સલામતીને અવગણતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથની કેટલીક વાર ગંભીર અકસ્માત પણ સર્જાય છે. ગુજરાતમાં બે વર્ષના સમયગાળામાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી અને ગંભીર અકસ્માતમાં 277 જેટલા શ્રમજીવીઓના મોત થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code