માલદીવ એ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની મજબૂત અભિવ્યક્તિ : ડો. એસ. જયશંકર
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, માલદીવ ભારતની ‘પડોશી પ્રથમ’ નીતિની ‘મજબૂત અભિવ્યક્તિ’ છે. તેમણે કહ્યું કે નવી દિલ્હી હંમેશા હિંદ મહાસાગર દ્વીપસમૂહની સાથે છે, ખાસ કરીને જ્યારે તેને પડકારજનક સમયમાં મદદની જરૂર […]