1. Home
  2. Tag "new bridge"

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલા નવા બ્રિજમાં તિરાડો પડતા વિપક્ષે ભ્રષ્ટાચારના કર્યા આક્ષેપો

સુરતઃ ગુજરાતમાં નવા જ બનાવેલા પુલો જર્જરિત બની જતા સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. તાજેતરમાં તાપી જિલ્લામાં તો લોકાર્પણ પહેલાં જ એક પુલ ધરાશાયી થયો હતો. અમદાવાદમાં પણ નવો બનાવેલો બ્રિજ ચાર વર્ષમાં જ બિસ્માર બની જતાં […]

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ 5 વર્ષમાં તૂટી જતાં કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ઓવર બ્રિજ માત્ર પાંચ વર્ષમાં તૂટી જતાં બંધ કરવા પડ્યો છે. આ બ્રિજના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું તેમજ ભ્રષ્ટાચારના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઇ રોજ વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા શહેરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code