1. Home
  2. Tag "new case"

દેશમાં કોરોનાના 1.49 લાખ નવા કેસ નોંધાયાં, 2.59 લાખ દર્દીઓએ સાજા થયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ફરીથી ઘટાડો થઈ રહ્યો છે. જો કે, મૃત્યુઆંકમાં પણ સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 1.49 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 2.59 લાખ જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા […]

દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા વિકએન્ડ કરફ્યુ હટાવાયો

અન્ય નિયંત્રણો પણ હળવા કરવાનો નિર્ણય સિનેમા ગૃહ 50 ટકાથી ક્ષમતા સાથે ખોલાશે શૈક્ષણિક સંસ્થાઓ હજુ ચાલી કરવામાં નથી આવી દિલ્હીઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દિલ્હી સરકારે કેટલાક પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. રાજધાનીમાં વિકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે 50 ટકા ક્ષમતા સાથે સિનેમા ગૃહ ખોલી શકાશે. જો […]

રાજકોટ કલેકટર કચેરીમાં કોરોનાનું સંક્રમણઃ પાંચ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ

કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં 15 કર્મચારીઓ થતા સંક્રમિત 3 નાયબ મામલતદારોનો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે તબીબો અને સરકારી અધિકારી-કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટ કલેકટર કચેરીમાં વધારે 5 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે […]

અમદાવાદઃ કોરોનાના કેસ વધતા ફરીથી ધન્વંતરી હોસ્પિટલને શરૂ કરાશે

હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા કરાઈ હોસ્પિટલને લઈને સરકાર પાસે મંજૂરી મંગાઈ દાખલ થતા દર્દીઓની સંખ્યા વધતા લેવાયો નિર્ણય અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની ત્રીજી લહેરની કેસમાં રોકેટગતિએ વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી મનપાએ બીજી વેવમાં ઉભી કરેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ફરીથી શરૂ કરવાની કવાયત શરૂ […]

સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ લોકોને અપીલ કરીને માસ્ક પહેરવાની સાથે એસઓપીનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમજ કહ્યું હતું કે, સરકાર દંડાત્મક પગલા ના ભરે તે માટે લોકોને કોરોના ગાઈકલાઈનનું પાલન કરવું જોઈએ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે કોરોનાના 17 હજારથી […]

ભારતનો કોરોનાનો ભરડોઃ નવા 2.62 લાખ કેસ નોંધાયાં, 1.08 લાખ દર્દીઓ સાજા થયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2.50 લાખને પાર થયો છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 2.62 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 1.08 લાખ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. જ્યારે 314 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. દેશમાં […]

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારોઃ 2.47 લાખ પોઝિટિવ કેસ નોંધાયાં

હાલ 11 લાખથી વધારે એક્ટિવ કેસ 24 કલાકમાં 379 દર્દીઓના થયાં મોત 84 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 2.47 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 84479 દર્દીઓ સાજા થઈને ઘરે […]

કોરોનાના કેસ વધતા કેન્દ્રીય આરોગ્ય વિભાગે હોસ્પિટલો અંગે સરકારને કરી તાકીદ

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવોને પત્ર લખ્યો છે. તેમજ તમામ રાજ્યોને કોરોનાની પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરાઈ છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિમાં કોરોનાના કેસ સામે આવ્યાં છે. જેમાં 5થી 10 ટકા સક્રિય દર્દીઓને હોસ્પિટલમાં દાખલ […]

અમદાવાદમાં કોરોનાનો અજગર ભરડોઃ 4 દિવસમાં ચાર ગણુ સંક્રમણ ફેલાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં કોરેટ ગતિએ વધારો થયો છે. જેમાં સૌથી વધારે પોઝિટિવ કેસ માત્ર અમદાવાદમાં સામે આવ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે અને સંક્રમણ વધારે ફેલતુ અટકાવવાની દિશામાં કવાયતને વધારે તેજ બનાવી છે. શહેરમાં ચાલ દિવસમાં કોરોનાનું સંક્રમણ ચાર ગણુ […]

દિલ્હીમાં કોરોના કેસની સંખ્યા એક સપ્તાહમાં પીક ઉપર હશેઃ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ દિલ્હીમાં વધી રહ્યાં છે. કોવિડ-19ના ઝડપથી વધતા કેસ વચ્ચે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, શહેરમાં પોઝિટિવિટી રેટ છ ટકા પહોંચી ચુક્યો છે. સરકારનું કહેવું છે કે, દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા એક સપ્તાહમાં પીક ઉપર પહોંચી શકે છે. સત્તાવાર આંકડા અનુસાર દિલ્હીમાં જાન્યુઆરીના પહેલા બે દિવસમાં ઓગસ્ટથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code