ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે, પાર્ટીએ જાહેરાત કરી
પંજાબના નવા સીએમ માટેના નામની અટકળોનો અંત ચરણજીત સિંહ ચન્નીને પંજાબની કમાન સોંપાઇ ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં સત્તાને લઇને નવજોત સિંહ સિદ્વુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ગજગ્રાહ બાદ કેપ્ટન અમરિંદર સિંહે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ રાજ્યના નવા સીએમ કોણ […]