1. Home
  2. Tag "NEW DELHI"

ભારતે ડિજિટલ ટેકનોલોજીનું લોકશાહીકરણ કર્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.  આઇટીયુનાં મહાનુભવોને આવકારતા પીએમ મોદીએ પ્રથમ ડબલ્યુટીએસએ બેઠક માટે ભારતને પસંદ […]

અમિત શાહ નવી દિલ્હીમાં આઈપીએસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મંગળવાર, 15 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીમાં 76 આરઆર (2023 બેચ) ના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે. વાતચીત દરમિયાન પ્રોબેશનરી અધિકારીઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી સાથે તેમના તાલીમના અનુભવો વહેંચશે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની […]

ITU વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA) 2024નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કરશે. ડબલ્યુટીએસએ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, […]

અમિત શાહ આજે PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને સંબોધશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુરુવાર, 10 ઓક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના 119મા વાર્ષિક સત્રને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરશે. વાર્ષિક સત્રની થીમ ‘’વિકસિત ભારત @ 2047: પ્રગતિના શિખર તરફ કૂચ’ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો […]

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનું સ્વાગત કર્યું હતુ. બંને નેતાઓએ એકબીજાને હૂંફાળા આલિંગન અને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના ઘણા ક્ષેત્રો પર ચર્ચા થવાની છે. તમને જણાવી દઈએ કે ક્રાઉન પ્રિન્સ […]

સૌર ઉર્જા ઉત્પાદનમાં ભારતનો વિકાસ સ્પષ્ટ વિઝનનું પરિણામ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ગુરુવારથી બે દિવસીય ઈન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ 2024નું આયોજન કરાયું છે. આ ઈવેન્ટ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભાગીદારીને પ્રોત્સાહન આપીને, ભંડોળની સુવિધા આપીને અને અત્યાધુનિક ટેકનોલોજીનો અમલ કરીને વૈશ્વિક સૌર ઉર્જા ઉત્પાદનને વેગ આપવાનો છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીની અધ્યક્ષતામાં […]

400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારત સરકારે 15 મી ઓગસ્ટ, 2024ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) ના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ (ઇડબ્લ્યુઆર) / પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ઇઆર)ને આમંત્રિત કર્યા છે. કેન્દ્રીય પંચાયતી […]

નવી દિલ્હીઃ સ્ટડી સેન્ટરમાં દૂર્ઘટના કેસમાં વધુ પાંચની ધરપકડ, પોલીસે તપાસ વધુ તેજ બનાવી

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશને રાવ IAS સ્ટડી સેન્ટરમાં થયેલા અકસ્માતના સંબંધમાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે, જેમાં કાર ચાલકનો પણ સમાવેશ થાય છે જેણે વરસાદ દરમિયાન રસ્તા પરથી ખૂબ જ ઝડપે કાર હંકારી હતી જેના કારણે કોચિંગનો ગેટ તૂટી ગયો હતો. આ ઉપરાંત બેઝમેન્ટના માલિકની પણ પોલીસે ધરપકડ કરી છે. […]

નવી દિલ્હીઃ ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’ના નામ બદલીને અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ કરાયાં

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન, રાષ્ટ્રનું પ્રતીક છે અને લોકોનો અમૂલ્ય વારસો છે. લોકો માટે તેને વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના વાતાવરણને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિકતાનું પ્રતિબિંબિત કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે. તદનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હૉલ – ‘દરબાર […]

નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ-3 ખાતે ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’નું ઉદઘાટન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ-3 ખાતે ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશના 21 મોટા એરપોર્ટ પર FTI-TTP લોન્ચ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દિલ્હી એરપોર્ટની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code