1. Home
  2. Tag "NEW DELHI"

દિલ્હીઃ પ્રથમ “અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર”માં પીએમ મોદી હાજરી આપશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’ (AJML)માં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધન કરશે. પ્રથમ AJMLમાં મુખ્ય વક્તવ્ય  થર્મન શનમુગરત્નમ, સિંગાપોર સરકારના વરિષ્ઠ મંત્રી દ્વારા “ગ્રોથ થ્રુ ઇન્ક્લુસિવિટી, ઇન્ક્લુસિવિટી થ્રુ ગ્રોથ” પર આપવામાં આવશે. વ્યાખ્યાન પછી  મેથિયાસ કોર્મન (OECD સેક્રેટરી-જનરલ) અને […]

વિશ્વ ભારત તરફ એક સક્ષમ, ગેમ ચેન્જિંગ, સર્જનાત્મક, નવીન ઇકોસિસ્ટમ તરીકે આશા- વિશ્વાસ સાથે જોઈ રહ્યું છેઃ PM મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ​​નાણા મંત્રાલયના પ્રતિષ્ઠિત સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ  ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટેનું રાષ્ટ્રીય પોર્ટલ એટલે કે જન સમર્થ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. . આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જેણે પણ આઝાદીની લાંબી લડાઈમાં ભાગ લીધો છે, તેણે આ ચળવળમાં એક અલગ પરિમાણ ઉમેર્યું છે અને તેની […]

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે. ભારત ડ્રોન મહોત્સવ 2022 બે દિવસીય કાર્યક્રમ […]

નવી દિલ્હીઃ મદનપુર ખાદરમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ ઉપર દેખાવકારોનો પથ્થરમારો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવા ગયેલી એમસીડીની ટીમ અને સુરક્ષાદળોનો વિરોધ કર્યો હતો અને ભારે પથ્થરમારો કર્યો હતો. દબાણદૂર કરવા ગયેલી ટીમ ઉપર થયેલા પથ્થરમારાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. જેથી પોલીસે બળ પ્રયોગ કરીને તોફાની ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘરણાં પ્રદર્શન ઉપર […]

મંત્રી નારાયણ રાણે નવી દિલ્હીમાં ખાદી માટેના પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે

ખાદી માટેના પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન નારાયણ રાણે આવતીકાલે દિલ્હીમાં કરશે ઉદ્ઘાટન દિલ્હી:હેન્ડસ્પન અને હાથથી વણાયેલા, ખાદી ફેબ્રિક લોકોને એકત્ર કરવા અને મહાત્મા ગાંધીના આદેશ પર તેમને એકીકૃત કરવા માટેનું એક સાધન બની ગયું હતું, હજારો લોકોએ ખાદીનું ફેબ્રિક બનાવવા અને પોતાને આરામદાયક ખાદી પહેરવા માટે સમૂહોની રચના કરી હતી. આવા ઘણા સમૂહો 1957 થી ખાદી ગ્રામ અને […]

નવી દિલ્હીઃ વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ન બેસાડવા મુદ્દે સરકારે નારાજગી વ્યક્ત કરી, તપાસના આદેશ

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવ્યો હતો. એરલાઈન્સએ બચાવ કરતા કહ્યું હતું કે, બાળક પ્લેનમાં મુસાફરી કરતા નર્વસ હતો. આ ઘટના સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCAએ આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય […]

ઉત્તરાખંડઃ ખોહ નદીમાં એક-બીજાને બચાવવાના પ્રયાસમાં ચાર જણા ડુબ્યાં

નવી દિલ્હીઃ ઈદના તહેવારની રજાઓમાં કોટેશ્વર ફરવા ગયેલા ઉત્તરપ્રદેશના 3 યુવાનો સહિત ચાર વ્યક્તિઓ ખોહ નદીમાં ડુબી જતા તેમના મોત થયાં હતા. નદીમાં ડુબી જવાથી ચાર વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના બિજનોરની આઠ વ્યક્તિઓ ઈદની રજાઓમાં ઉજવણી કરવા માટે કોટેશ્વર ગયા હતા. જ્યાં દુગડ્ડા માર્ગ ઉપર […]

નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે મુલાકાત કરશે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા 

યુકેના વડાપ્રધાન પીએમ મોદીને મળશે દિલ્હીમાં બોરિસ જોનસન મળશે પીએમ મોદીને આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા દિલ્હી:બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન તેમની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.શુક્રવારે તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો છે.બંને દેશો […]

નવી દિલ્હી રેલવે સ્ટેશનનો પીપીપી ધોરણે પુનઃવિકાસ કરાશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને ખૂબ જ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને આ માટે કેન્દ્ર સરકારે તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ દ્વારા રિડેવલપ કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જ્યસભામાં જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ ટ્રાફિકની માંગને પહોંચી […]

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટના અત્યાર સુધીમાં ચાર જજ કોરોના પોઝિટિવ

સુપ્રીમ કોર્ટના ચાર જજ કોરોના પોઝિટિવ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ આપી માહિતી ત્રણ દિવસમાં સંખ્યા બમણી થઈ નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના ચાર જજને કોરોના હોવાની પુષ્ટિ થઇ છે.સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.કોવિડના કેસો જોતા સુપ્રીમ કોર્ટએ એક પરિપત્ર જારી કર્યો.જેમાં કહેવામાં આવ્યું હતું કે,તમામ કેસોની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં મુખ્યના આવાસીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code