અમદાવાદમાં નવી એલજી અને શારદાબેન હોસ્પિટલ 342 કરોડના ખર્ચે અદ્યત્તન બનાવાશે
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારના લોકોને હવે મફતમાં હોસ્પિટલોમાં અદ્યતન તબીબી સારવાર પૂરી પાડવાના હેતુથી મણિનગરની એલજી અને સરસપુરની શારદાબેન એમ બે નવી હોસ્પિટલોના મકાનો અદ્યત્તન બનાવાશે. રૂપિયા 342 કરોડના ખર્ચે બંન્ને નવી હોસ્પિટલો બનાવવા માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. આગામી 10 ઓક્ટોબર પહેલાં આ બંને હોસ્પિટલોનું […]