પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુના પત્નીએ નવા પક્ષની જાહેરાત કરી, જાણો શું કહ્યું?
ચંડીગઢ, 7 એપ્રિલ, 2026 – પંજાબમાં કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌરે વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં પોતાના નવા પક્ષની જાહેરાત કરી છે. કોંગ્રેસમાંથી હટાવવામાં આવ્યા બાદ નવજોત કૌરે મોટું રાજકીય ડગલું ભરીને પંજાબમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. સોમવાર, 6 એપ્રિલની મોડી રાત્રે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને […]


