ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં કાશ્મીરીઓ માટે ઠરાવ પસાર કરાયો, ભારતે કર્યો ઠરાવનો વિરોધ, આ છે કારણ
કાશ્મીરીઓને ભડકાવવાનું કથિત કાવતરું ન્યૂયોર્ક એસેમ્બલીમાં કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાયો ભારતે આ ઠરાવનો આક્રમક વિરોધ નોંધાવ્યો ન્યૂયોર્ક: કાશ્મીરીઓને વિભાજીત કરવા માટે એક મોટું કાવતરું રચાઇ રહ્યું છે. હકીકતમાં, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી દ્વારા કાશ્મીરને લઇને એક ઠરાવ પસાર કરાતા ભારતે તેનો આક્રમક વિરોધ નોંધાવ્યો છે અને ભારતની આંતરિક બાબતમાં દખલગીરી ના કરવા કહ્યું છે. […]