1. Home
  2. Tag "News Article"

ઈડીએ અનિલ અંબાણીનો બંગલો સહિત 40થી વધારે મિલકત જપ્ત કરી

નવી દિલ્હીઃ પ્રવર્તન નિદેશાલય (ED) એ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા એક કેસમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની 40થી વધુ મિલ્કતો તાત્કાલિક રીતે કબ્જે કરી લીધી છે. તેમાં અનિલ અંબાણીનું મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલા બંગલાનો પણ સમાવેશ થાય છે. કુલ કબ્જે કરાયેલી સંપત્તિનું મૂલ્ય અંદાજે રૂ. 3,084 કરોડ ગણવામાં આવ્યું છે. EDએ આપેલી માહિતી અનુસાર, દિલ્હી, […]

બિહારમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ બન્યો, રાષ્ટ્રીય નેતાઓ ગજવી રહ્યાં છે સભાઓ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે, તેના સમાપનને હવે ફક્ત બે દિવસ બાકી છે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓએ મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટણામાં રોડ શો કર્યો હતો. દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખગરિયામાં એક જાહેર રેલીને સંબોધિત કરતા […]

સરકારે વૈજ્ઞાનિક વિકાસને ટેકો આપવા માટે નાણાકીય નિયમો અને ખરીદી નીતિઓમાં સુધારો કર્યો છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (3 નવેમ્બર) ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC) 2025નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષમતાઓને મજબૂત બનાવવાના હેતુથી એક લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા (RDI) યોજના ભંડોળનો પણ શુભારંભ કર્યો. સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “આજનો કાર્યક્રમ […]

રાજસ્થાનના ફલોદીમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15ના મોત

જયપુરઃ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.ગત મોડી સાંજે, માટોડા નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર એક ટેમ્પો ટ્રાવેલર, ટ્રક સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યારે ઘાયલોને ગ્રીન […]

અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, 7 લોકોના મોત

આજે સોમવારે (3 નવેમ્બર) વહેલી સવારે ઉત્તર અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)એ તેની PAGER સિસ્ટમ – એક સ્વચાલિત સાધન જે ભૂકંપની સંભવિત અસરનું મૂલ્યાંકન કરે છે તેના દ્વારા ઓરેન્જ એલર્ટ જારી […]

મહિલા વર્લ્ડ કપ 2025 ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત પર PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીની દીકરીઓને શુભકામના પાઠવી છે. PM મોદીએ કહ્યું કે, ‘ભારતે શાનદારી પ્રદર્શન કર્યું, આ જીત ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ બનશે.’ મહિલા વર્લ્ડ […]

મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈલનમાં ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, BCCIએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈલનમાં ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આ મહામુકાલબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 298 રન બનાવીને આફ્રિકાની સામે 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  […]

તેલંગાણામાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 20 લોકોના મોત

હૈદરાબાદઃ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં સોમવારે (3 નવેમ્બર) એક આરટીસી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત અને અનેક લોકો ઘાટલ થયા હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી લગભગ 60 કિમી દૂર ચેવેલ્લા મંડલમાં મિર્ઝાગુડા નજીક હૈદરાબાદ-બીજાપુર હાઇવે પર આજે સવારે 6.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. તંદુરથી હૈદરાબાદ જઈ રહેલી […]

સંસ્કૃત ભારતી-ગુર્જર પ્રાંત દ્વારા આયોજિત સંસ્કૃત પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, કાયાવરોહણમાં સંપન્ન

અમદાવાદઃ સંસ્કૃત ભારતી-ગુર્જર પ્રાંત દ્વારા તા. ૨૬-૧૦-૨૫ થી ૨-૧૧-૨૫ દરમિયાન સાત દિવસનો પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ, કાયાવરોહણ ખાતે યોજાઈ ગયો. સાત દિવસના આ નિવાસી વર્ગના સમાપન કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા શિબિરાર્થીઓ દ્વારા સંસ્કૃતભાષામાં સંવાદ, ગીત, વાર્તાલાપ, અભિનય ગીત, અને સંસ્કૃત સંભાષણનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રબોધનવર્ગના વૃત્ત નિવેદનમાં વર્ગાધિકારી ડો. […]

ગુજરાતમાં આજે 30 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી

5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે, અરબસાગરમાં સર્જાયેલુ ડિપ્રેશન હવે નબળું પડી રહ્યુ છે, સરકાર ટૂંક સમયમાં પાક નુકસાનનું રાહત પેકેજ જાહેર કરશે અમદાવાદઃ ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 30 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code