ચક્રવાત મોન્થાની વ્યાપક અસર, તેલંગાણાના કેટલાક ભાગોમાં પૂરથી જનજીવન ખોરવાયું
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આવેલા ભયંકર ચક્રવાતી વાવાઝોડા મોન્થાથી તેલંગાણાના કેટલાક જિલ્લાઓમાં પૂર આવ્યું હતું. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું અને રોડ અને રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. બુધવાર સવારથી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે રસ્તાઓ અને રેલવે ટ્રેક ડૂબી ગયા છે અને પાકને વ્યાપક […]


