1. Home
  2. Tag "News Article"

એપીજે અબ્દુલ કલામ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફાઇટર જેટમાં ઉડાન ભરી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરબેઝ પરથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર મુર્મુએ 8 એપ્રિલ, 2023 ના રોજ આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ-30 ફાઇટર એરક્રાફ્ટ ઉડાડ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ હતા ત્યારે, એપીજે અબ્દુલ કલામે 8 જૂન, 2006ના રોજ સુખોઈ-30 MKI ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી અને પ્રતિભા […]

અમદાવાદની શહેર જિલ્લા શિક્ષણાઅધિકારીની કચેરીનું વિભાજન કરવા શાળા સંચાલકોની માગ

અમદાવાદના પશ્વિમ અને પૂર્વ એમ બે ડીઈઓની કચેરી હોવી જોઈએ, શહેરના બાપુનગર કે ખોખરામાં નવી ડીઈઓની કચેરી શરૂ કરવા માગ, ખાનગી સ્કૂલોમાં ત્રણ ગણો વધારો થતાં ડીઈઓ કચેરીમાં કામગીરીનું ભારણ વધ્યું છે, અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થતા શહેરની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં કામનું ભારણ વધતું જાય છે. તેમજ પૂર્વ વિસ્તારની શાળાઓને વહિવટી કામગારી […]

ગાંધીનગર સ્પીપા ખાતે ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું આયોજન કરાયું

ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ગોષ્ઠિ યોજાઈ, વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતાઃ ચિનોય, રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી, ગાંધીનગરઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.  અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ પ્રસંગે  રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે […]

મુંબઈથી જાલના જતી લક્ઝરી બસમાં આગ, ડ્રાઈવરની સતર્કતાને કારણે 12 મુસાફરોનો જીવ બચ્યાં

નવી દિલ્હી: છેલ્લા કેટલાક અઠવાડિયાથી, દેશના વિવિધ ભાગોમાંથી બસ અકસ્માતોના સમાચાર આવી રહ્યા છે. આમાંની સૌથી દુ:ખદ ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બની હતી. તાજેતરની ઘટના મહારાષ્ટ્રના મુંબઈની છે. મુંબઈથી જાલના જતી એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી. જોકે, ડ્રાઇવરની સતર્કતાને કારણે બસમાં સવાર મુસાફરોનો જીવ બચી ગયો. મુંબઈથી જાલના જતી ખાનગી બસમાં નાગપુર લેન પર […]

મહારાષ્ટ્રમાં છત્રપતિ શાહુજી મહારાજ રેલ્વે સ્ટેશન પર નામ ઉર્દૂમાં લખવાનો વિરોધ

મુંબઈ: ભાજપના ધારાસભ્ય સંજય કેનેકરે માંગ કરી હતી કે છત્રપતિ શાહુજી મહારાજ રેલ્વે સ્ટેશન પરના બોર્ડ પરથી ઉર્દૂ લિપિમાં લખાયેલ ‘છત્રપતિ સંભાજીનગર’ નામ દૂર કરવામાં આવે. બીજી તરફ, કોંગ્રેસ મુંબઈમાં મેટ્રો સ્ટેશનોના નામકરણનો વિરોધ કરી રહી છે. ગયા અઠવાડિયે, સરકારે ઔરંગાબાદ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર સ્ટેશન રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્રણ વર્ષ […]

નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં મજબૂત નાણાકીય કામગીરી સાથે અદાણી ગ્રીનના ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 39%નો વધારો

અમદાવાદ, ૨૮ ઓક્ટોબર ૨૦૨૫: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યૂએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થતા સમયગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે નોંધપાત્ર વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવે છે.  નાણાકીય કામગીરી – નાણાકીય વર્ષ 26 ના બીજા અને ત્રીજા ક્વાર્ટર:  […]

બિહાર ચૂંટણીમાં આવ્યો ગરમાવો, RJD ના ચૂંટણી વચનોને BJP એ અવાસ્તવિક ગણાવ્યાં

પટનાઃ ગાયિકા અને બિહારના અલીનગર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર, મૈથિલી ઠાકુરે બુધવારે (29 ઓક્ટોબર) રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા તેજસ્વી યાદવના તાજેતરના ચૂંટણી વચનની આકરી ટીકા કરી હતી. તેમણે કહેલું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો બિહારના દરેક ઘરમાં એક વ્યક્તિને સરકારી નોકરી મળશે. આકરા પ્રત્યુત્તરમાં મૈથિલી ઠાકુરે કહ્યું કે, ‘આવા વચનો અવાસ્તવિક છે અને […]

કોલકાતામાં SBIની શાખામાં આગ લાગી, મોટી દુર્ઘટના ટળી

નવી દિલ્હીઃ કોલકાતાના ધાકુરિયા વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાના બીજા માળે બુધવારે (29 ઓક્ટોબર) આગ લાગતા દુર્ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાને લઈને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ, છ ફાયરની ગાડી ઘટનાસ્થળે દોડી પહોંચીને આગને કાબુમાં લીધી હતી. કોલકાતામાં SBIની શાખામાં આગ લાગવાની ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. […]

શિરડીથી પરત ફરતા સુરતના શ્રદ્ધાળુઓને નાસિક પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

બે ઘાયલોની હાલત ગંભીર ઈજાગ્રસ્તોને નાસિકની હોસ્પિટલમાં ખસેડાયા નાસિક : શિરડીના સાંઈબાબાના દર્શન કરીને સુરત પરત ફરી રહેલા સાત યુવકોને નાસિક જિલ્લાના યેવલા તાલુકા નજીક ભયાનક માર્ગ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોનાં સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બે વ્યક્તિઓની હાલ ગંભીર હોવાનું જાણવા મળે […]

કેનેડામાં ભારતીય મૂળની હત્યા, લોરેન્સ ગેંગે જવાબદારી સ્વિકારી

નવી દિલ્હીઃ કેનાડામાં ભારતીય મૂળના એક ઉદ્યોગપતિની ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. લોરેન્સ ગેંગ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વિકારવામાં આવી છે. કેનેડા મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતૂય મૂળના ઉદ્યોગપતિ દર્શનસિંહ સાહસીની કેનેડાના અબટ્સફોર્ડ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. જેમાં દર્શન સિંહ પોતાની કારમાં જોવા મળે છે. ત્યારે જ હુમલાખોરો તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code