1. Home
  2. Tag "News Article"

CBI, રેલવે સહિત સરકારી વિભાગોમાં નોકરીની લાલચ આપીને ઠગતી ગેન્ગનો સૂત્રધાર પકડાયો

મુખ્યસૂત્રધારની કુલ 18 લોકોની ટીમ નોકરીના નામે છેતરપિંડી આચરતા હતા, અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી આરોપીને દબોચી લીધો, નોકરી વાંચ્છુ યુવાનોને ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા હતા અમદાવાદઃ બોરોજગાર શિક્ષિત યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને ફ્રોડ કરીને રૂપિયા પડાવતી ગેન્ગના મુખ્ય સૂત્રધારને અમદાવાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી દબોચી લીધો છે. સાયબર ફ્રોડ […]

ઉકાઈ ડેમની જળ સપાટી 345.02 ફુટે પહોંચી, તાપી નદીમાં 46.418 ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમએ ભયજનક સપાટી વટાવી, સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો, નદીકાંઠા વિસ્તારોને સાવચેત કરાયા સુરતઃ અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ઉકાઈ ડેમ ભયજનક સપાટી પર પહોંચી ગયો છે. ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ છે અને આજે બપોરે બે વાગ્યે ડેમ 345.02 ફૂટ […]

ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે, આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએકચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી, આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે, દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવાઓને પ્રાધાન્ય આપવા તાકીદ ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા સાથે લોકોની સેવા […]

ડિજિટલ એરેસ્ટ મુદ્દે સુપ્રીમનું આકરુ વલણ, CBI ને સોંપાશે તપાસ

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો સુપ્રીમ કોર્ટે પાઠવી નોટીસ ડિજીટલ એરેસ્ટને લઈને ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે માંગી વિગતો નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો મામલે સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે અને આ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદની વિગત રજૂ કરવા […]

નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગને મંજુરી ન અપાતા પ્રવાસીઓમાં થયો ઘટાડો

વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો છે, બોટિંગ સેવા બંધ થવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા, સરકારને નળ સરોવરના પર્યટનના વિકાસમાં કોઈ રસ નથી અમદાવાદઃ જિલ્લામાં આવેલા નળ સરોવર એક સમયે પ્રવાસીઓ માટેનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યુ હતું. પણ રાજ્ય સરકારની ઉદાસિનતાને લીધે નળ સરોવરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારે છેલ્લા બે વર્ષથી બોટિંગને […]

IPS અધિકારીઓએ AI સહિતની નવી ટેકનોલોજી અપનાવવી જોઈએઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતીય પોલીસ સેવાના 77મી રાષ્ટ્રીય રાઇફલ્સ (2024 બેચ)ના પ્રોબેશનરી અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનરી અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. આપણા આર્થિક વિકાસને ટકાવી રાખવા અને વેગ આપવા માટે આપણને મોટા પાયે જાહેર અને ખાનગી રોકાણની જરૂર […]

હિંમતનગર રેલવે સ્ટેશન પરથી 79 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો

એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો બિનવારસી બેગમાંથી મળ્યો, વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ નજીક બિન વારસી બેગ મળી હતી, અજાણ્યા શખસો પોલીસના ડરથી બેગ મુકીને નાસી ગયા અમદાવાદઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાત આવતી ટ્રેનોમાં ડ્રગ્સ અને દારૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે રેલવે પોલીસે  ગઈકાલે રવિવારે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ એક મોટી […]

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારી, પિતા-પૂત્રના મોત

હાઈવે પર આજાણ્યુ વાહન કારને ટક્કર મારીને નાસી ગયુ, અકસ્માતમાં કારમાં સવાર માતા-પૂત્રીને ગંભીર ઈજા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભૂજઃ  ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા કારમાં સવાર પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર […]

ભૂજ-ખાવડા હાઈવે પર બેકાબુ ટ્રેલર 4 ફુટ ઊંચી રેલીંગ પર ચડી ગયું, કોઈ જાનહાની નહીં

અકસ્માતનો જોરદાર અવાજ આવતા અન્ય વાહનો થંભી ગયા, કચ્છના હાઈવે પર વધતા જતા અકસ્માતના બનાવો, અકસ્માતને લીધે થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો ભૂજઃ કચ્છમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ભૂજ-ખાવડા હાઈવે પર સર્જાયો હતો. ભુજ-ખાવડા હાઈવે પર નાગોર બ્રિજ નજીક આજે સોમવારે સવારે એક ટ્રેલર બેકાબુ બની […]

જ્ઞાન-વિજ્ઞાન અને યોગની ભાષા સંસ્કૃત છે: સ્વામી પ્રિતમ મનીજી

ગાંધીનગરઃ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના આવાસીય પ્રબોધન વર્ગનો ઉદ્ઘાટન કાર્યક્રમ લકુલીશ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ કાયાવરોહણ ખાતે યોજાઈ ગયો. સદરહુ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સંસ્કૃત ભારતીના ઉપાધ્યક્ષ પ્રા. જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અંગ્રેજોના આગમન પહેલા વિદ્યાલયો અને મહાવિદ્યાલયો તેમજ ગુરુકુલોમાં શિક્ષણનિ માધ્યમની ભાષા સંસ્કૃત જ હતી. ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાન વિજ્ઞાનથી ભરેલા સંસ્કૃત ગ્રંથોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code