અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ઘર્ષણ: 50 પાકિસ્તાની જવાનો મરાયાનો તાલિબનનો દાવો
અફઘાનિસ્તાન સાથે વધતા સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે તાજેતરના અથડામણમાં તેના પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સરહદી હિંસાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો કર્યો છે. બીજી તરફ, તાલિબાનનો દાવો છે કે આ અથડામણમાં 50 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક […]


