નક્સલમુક્ત બની રહ્યું છે ભારત, હવે 3 જિલ્લા જ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત
નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ અભિયાન ચલાવી રહી છે. સુરક્ષા એજન્સીઓને સફળતા મળી રહી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ હથિયાર હેઠા મુકીને આત્મસર્મપણ કર્યું છે અને સામાન્ય પ્રવાહમાં પરત ફરવાની નેમ વ્યક્ત કરી છે. સુરક્ષાદળોની આ કામગીરીને પગલે જ દેશ હવે ધીમે-ધીમે નક્સલમુક્ત બની રહ્યો છે. […]


