1. Home
  2. Tag "News Article"

ભારત તેલ અને LPG નો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ બની: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, લગભગ ૧૦.૬ કરોડ ભારતીય પરિવારો સસ્તા એલપીજીથી રસોઈ બનાવે છે અને લગભગ ૬.૭ કરોડ લોકો દરરોજ તેમના વાહનોમાં ઇંધણ ભરે છે. X પરની એક પોસ્ટમાં પુરીએ તેમણે લખ્યું હતું કે ભારત તેલ અને એલપીજીનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક દેશ બની […]

મણિપુરમાં સુરક્ષાદળોએ ત્રણ ઉગ્રવાદીઓને ઝડપી લઈને જંગી માત્રામાં હથિયારો જપ્ત કર્યાં

મણિપુર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા અલગ-અલગ ઓપરેશનમાં વિવિધ ઉગ્રવાદી સંગઠનોના ત્રણ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓ પાસેથી અને અન્ય ઓપરેશનમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. મણિપુર પોલીસ મુખ્યાલય દ્વારા આજે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, સુરક્ષા દળોએ થૌબલ જિલ્લાના યૈરીપોક પોલીસ સ્ટેશન […]

સ્મૃતિ મંધાના મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 રન બનાવનારી પ્રથમ ક્રિકેટર બની

સ્મૃતિ મંધાનાએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આજ સુધી કોઈએ હાંસલ કરી નથી. મહિલા ODI ક્રિકેટ ઇતિહાસમાં, મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000 રન બનાવનારી પ્રથમ ક્રિકેટર બની છે (એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ODI રન). તેણે 2025ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 18 રન બનાવીને વર્લ્ડ […]

સુરતના ઊધના રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જતી ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની એક કિમી લાંબી લાઈનો લાગી, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિઓ માદરે વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ, રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં બિહાર, ઉત્તર પ્રદેશ સહિત પરપ્રાંતના મોટાભાગના શ્રમિકો રોજગાર-વ્યવસાય સાથે જાડાઈને વસવાટ કરી રહ્યા છે. દિવાળી […]

અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢ લાખ પ્રવાસીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે

અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી, અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ત્યારે 35 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા, અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રૂટ કાર્યરત થતાં 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અમદાવાદઃ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત […]

પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી- પીલવઈ ફોરલેન માર્ગનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ

રૂપિયા 20 કરોડના ખર્ચે સાડા ચાર કિલોમીટરનો રોડ સિમેન્ટ કોન્ક્રીટ ફોર લેન કરાયો, દિવાળી – કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને સુલભતા થશે, યાત્રિકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું. આ […]

બાવળા-બગોદરા હાઇવે પર ભાયલા ગામ નજીક ટેમ્પો પલટી જતાં એએસઆઇનું મોત

ASI પોલીસ બંદોબસ્તમાંથી પરત ફરતા દુર્ઘટના ઘટી, ASIને નિવૃત થવામાં 80 દિવસ બાકી હતા, મૃતક ASI ‘ગાર્ડ આફ ઓનર‘ સાથે અંતિમ સંસ્કાર કરાયા અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે ભાયલા ગામ પાસે હાઈવે પર ટેમ્પો પલટી ખાતા બગોદરા પોલીસ સ્ટેશનના એએસઆઈનું મોત નિપજ્યુ હતુ. એએસઆઈ પોલીસ […]

સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી શાળાઓને RTEની 7 કરોડની ફી સરકારે ચુકવી નથી

ખાનગી શાળાઓ ધો.1માં 25 ટકા બાળકોને RTE અંતર્ગત મફત પ્રવેશ આપે છે, ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને કરી રજુઆત સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ-1માં ગરીબ પરિવારોના 25 ટકા બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા ખાનગી શાળાઓને આપવામાં […]

અમદાવાદ,સુરત સહિત 69 સ્થળોએ ફટાકડાના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે કર્યુ સર્ચ

મોટા પાયે બિલ વિના અને હિસાબમાં દર્શાવ્યા વગરના વેચાણ કરી ગેરરીતિ આચરી, SGST ના અધિકારીઓએ સર્ચ દરમિયાન 33 કરોડની કરચોરી પકડી, 16 કરોડની વેરાકીય જવાબદારી શોધી કાઢવામાં આવી, અમદાવાદઃ દિવાળીનો તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ફટાકડાના વેપારીઓ દ્વારા જીએસટીની ચોરી કરાતી હોવાની માહિતી મળતા સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં […]

નવસારીમાં રૂપિયા એક લાખની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ પકડાયો

ફરિયાદી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, પોલીસ કોન્સ્ટેબલએ માર ન મારવા એક લાખની લાંચ માગી હતી, ACBએ ખેરગામ પોલીસ સ્ટેશનમાં લાંચનું છટકું ગોઠવ્યુ હતુ, નવસારીઃ રાજ્યમાં લાંચ-રૂશ્વતના બનાવો વધતા જાય છે. ત્યારે નવસારી જિલ્લામાંથી વધુ એક પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code