1. Home
  2. Tag "News Article"

ICC ઇવેન્ટ્સમાં પણ હાથ નહીં મિલાવશે…, IND vs PAK વર્લ્ડ કપ મેચ પહેલા મહિલા ટીમે લીધો મોટો નિર્ણય

એશિયા કપ 2025માં છેલ્લા ત્રણ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આવતા રવિવારે, બંને ટીમો ફરી એકવાર ટકરાશે, આ વખતે મહિલા ક્રિકેટમાં. આ ICC મહિલા વર્લ્ડ કપ 2025 મેચ પહેલા, દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી રહી છે કે શું મહિલા ટીમ, પુરુષોની ટીમની જેમ, પાકિસ્તાની ખેલાડીઓ અને PCB અધિકારીઓ સાથે હાથ મિલાવશે નહીં. એશિયા […]

હવે યુવાઓ માટે કુદરતી હેર જેલના વિકલ્પ: કેમિકલ વગર મળશે સ્ટાઇલિશ લુક

આજકાલ યુવાઓમાં હેર સ્ટાઇલિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. મોટા ભાગે યુવાઓ બજારમાં મળતા કેમિકલવાળા જેલ અને વેક્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી હેર ફોલ, ડેન્ડ્રફ અને સ્કાલ્પ ડેમેજ જેવી સમસ્યાઓ વધી રહી છે. બ્યુટી એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, હવે ઘરે કુદરતી હેર જેલ બનાવી શકાય છે, જેનાથી વાળને કોઈ નુકસાન નહીં થાય અને સ્ટાઈલિશ લુક પણ […]

હવે બોટમ વેરમાં ટ્રેન્ડ: ફારસી સલવાર થી લઈ સ્કર્ટ પેન્ટ સુધી

ફેશનના બદલાતા ટ્રેન્ડ્સ સાથે આજે મહિલાઓ પોતાના આઉટફિટમાં સ્ટાઈલિશ લુક માટે નવીનતા અપનાવી રહી છે. આજકાલ ખાસ કરીને કુર્તી સાથેના બોટમ વેરના ડિઝાઇન બહુ લોકપ્રિય બની રહ્યા છે. ફેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં ફારસી સલવાર, પ્લાઝો પેન્ટ, ધોતિ પેન્ટ, પટિયાલા સલવાર અને સ્કર્ટ પેન્ટ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. ફારસી સલવારઃ ફારસી સલવાર લગ્ન પ્રસંગો અને […]

ડિનર માટે અજમાવો 7 પ્રકારના વેજ કટલેટ, સ્વાદ સાથે પોષણમાં પણ સુપરહિટ

આજકાલ લોકો ડિનરમાં હલકો, ટેસ્ટી અને પોષક ખોરાક પસંદ કરે છે. આવી સ્થિતિમાં વેજ કટલેટ એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે. વિવિધ શાકભાજી અને અનાજથી બનેલા કટલેટ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. પોષણવિદોના જણાવ્યા મુજબ, જો યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો આ કટલેટ્સમાં ફાઇબર, વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર હોય છે, […]

બે વર્ષ પછી પણ રૂ. 5,884 કરોડની રૂ. 2000ના દરની નોટ પરત નથી આવી

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે 2000 રૂપિયાના નોટોને ચલણમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ પણ હજુ સુધી રૂ. 5,884 કરોડ મૂલ્યના નોટ લોકો પાસે જ છે અને બેંકમાં જમા થયા નથી. આરબીઆઈએ 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાના નોટોને પ્રચલનમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ, […]

દરેક પરિવારે દર વર્ષે ઓછામાં ઓછા રૂ. 5,000 ની ખાદીની વસ્તુઓ ખરીદવા અમિત શાહે કરી અપીલ

ગાંધી જયંતી નિમિત્તે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીના કનોટ પ્લેસમાં ખાદી ઇન્ડિયા શોરૂમની મુલાકાત લીધી. શાહે ખાદીની વસ્તુઓ ખરીદી અને ઓનલાઈન ચુકવણી કરી હતી. આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના આત્માને ઓળખ્યો અને સામાન્ય લોકોને જાગૃત કરીને તેમને અંગ્રેજો સામે ઉભા કર્યા. તેમણે કહ્યું કે […]

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શનિવારે યોજાશે, 300 નેતાઓ મતદાન કરશે

સર્વ સંમતિથી પ્રમખની વરણી કરવામાં આવે તેવી શક્યતા, ઓબીસી નેતાની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે અમદાવાદઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નવા પ્રમુખ તરીકે અટકળોનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત […]

ગુજરાતભરમાં શૌર્ય અને શક્તિના પર્વ વિજ્યાદશમીની ઉલ્લાભેર ઊજવણી કરાઈ

ક્ષત્રિય સમાજ, સુરક્ષાદળો અને પોલીસકર્મીઓ દ્વારા શસ્ત્રપૂજન કરાયુ, વાહનો અને ધંધા-રોજગારના સાધનોનું પણ થયું પૂજન, નવા વાહનોનું પણ ઘૂમ વેચાણ થયુ  અમદાવાદઃ આજે વિજયાદશમીનું પર્વ રાજ્યભરમાં ભારે ઉલ્લાસ સાથે ઊજવવામાં આવ્યું છે, વિજ્યાદશમીના પાવન અવસરે રાજ્યભરમાં શૌર્ય, શક્તિ અને વિજયના પ્રતીક સમાન શસ્ત્રપૂજાનું ક્ષત્રિય સમાજ તેમજ પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ […]

અમદાવાદના ઠક્કરનગર બ્રિજ નજીક કારે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત, બેને ઈજા

કારની ટક્કરથી બાઈકસવાર ત્રણ યુવાનો રોડ પર પટકાયા, અકસ્માત સર્જાયા બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર, પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના ઠક્કરનગર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે અર્ટિકા કારના ચાલકે પૂરફાટ ઝડપે આવીને એક મોટરસાયકલને […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિએ મુખ્યમંત્રીએ કિર્તિમંદિરમાં જઈ આપી શ્રદ્ધાંજલિ

પૂ. બાપુના જીવનકવન અને જન્મસ્થળની માહિતી આવરી લેતાં QR કોડનું લોકાર્પણ, મુખ્યમંત્રીએ પ્રાર્થનાસભામાં સહભાગી થઈને દિવ્ય ચેતનાને વંદન કર્યા, પોરબંદરમાં મુખ્યમંત્રીએ પ્રથમવખત કસ્તૂરબા ધામની મુલાકાત લીધી પોરબંદરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતી નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મસ્થળ પોરબંદરમાં કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code