1. Home
  2. Tag "News Article"

JEE મેઈન-2026ના ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા સુચના અપાઈ

મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અપડેટ નહીં હોય તો જેઇઇનું ફોર્મ રિજેક્ટ થશે, દસ્તાવેજ ખોટો કે જૂનો હશે તો અરજી નહીં સ્વીકારાય, આધાર કાર્ડ, UDID કાર્ડ અને EWS, SC, ST, OBC સહિતના સર્ટિફિકેટ પણ અપડેટ કરાવી દેવાના રહેશે. અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની સાથેસાથે જેઈઈની તૈયારીઓ પણ કરી રહ્યા છે. જેઈઈના 2026ની પરીક્ષા માટેના નિયત […]

યુદ્ધો ફક્ત શસ્ત્રોથી જ નહીં, પરંતુ શિસ્ત, મનોબળ અને સતત તૈયારીથી જીતાય છેઃ રાજનાથસિંહ

ભુજ આર્મી કેમ્પમાં જવાનો સાથે રક્ષામંત્રીએ દશેરા પર્વની ઊજવણી કરી, સંરક્ષણ મંત્રીએ કચ્છની ધરતીને દેશના સાહસની મિસાલ ગણાવી, સૈનિકોને સતત તાલીમ આપવા, નવી તકનીકો અપનાવવા અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો ભૂજઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે દશેરા પર્વની ઊજવણીમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે વિશ્વના […]

બનાસ ડેરીને સહકારી શ્રેષ્ઠતા કેટેગરીમાં મહાત્મા ગાંધી એવોર્ડ એનાયત કરાયો

ભારતના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બનાસ ડેરીને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવી દિલ્હી ખાતે ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકાર્યો, આ સન્માન ભવિષ્યમાં વધુ ઊંચાં લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપશેઃ ચૌધરી પાલનપુરઃ એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીને ‘કો-ઓપરેટિવ એક્સલન્સ’ (સહકારી શ્રેષ્ઠતા) કેટેગરીમાં પ્રતિષ્ઠિત ‘મહાત્મા એવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવી છે. આ […]

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ પર સુરક્ષા દળોના ગોળીબારમાં 12 નાગરિકોના મોત

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (PoK) માં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યા બાદ ઓછામાં ઓછા 12 નાગરિકો માર્યા ગયા છે, જે તાજેતરના વર્ષોમાં સૌથી મોટા વિરોધ પ્રદર્શનોનું સાક્ષી છે. આ વિરોધ પ્રદર્શનો સરકાર દ્વારા 38 મુખ્ય માંગણીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળતા સામે શરૂ થયા હતા, પરંતુ હવે તે સૈન્યની મનમાની અને અન્ય અત્યાચારો સામે એક વ્યાપક આંદોલનમાં […]

ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્કમાં આજથી વન્યજીવ સપ્તાહ, લોકોને નિશુલ્ક પ્રવેશ અપાશે

ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે ઉજવણી કરાશે, પ્રકૃતિ ઉદ્યાનમાં નાગરિકોને ભાગ લેવા અનુરોધ, બાળકો માટે વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરાયુ ગાંધીનગરઃ શહેરના છેવાડે આવેલા ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પાર્ક ખાતે વિવિધ થીમ સાથે આજથી એટલે કે, તા. 2જીથી 8મી ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહ ઊજવાણીનો પ્રારંભ કરાયો છે. આ ઊજવણીમાં વધુમાં વધુ […]

અસ્થિ વિસર્જન કરવા જઈ રહેલા પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ડ્રાઈવર સહિત છ લોકોના મોત

હરિયાણાના કરનાલથી એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રાખ લઈ જતા છ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર નજીક થયો હતો. આ બધા કરનાલના ફરીદપુર ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. જ્યારે પરિવારના વડાનું અવસાન થયું, ત્યારે આખો પરિવાર તેમની અસ્થિ વિસર્જન કરવા જઈ રહ્યો હતો. મૃતકની બે બહેનો, પત્ની, […]

ભાવનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર કરાયો હુમલો

માથાભારે તત્વો લાકડી અને ધોકા સાથે તૂટી પડ્યા, મ્યુનિના બે કર્મચારીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસની હાજરીમાં હુમલો કરાતા સવાલો ઊઠ્યા ભાવનગરઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધતા શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર મ્યુનિની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન રખડતા ઢોર પકડવાની […]

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાપુ અને શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રીએ ગોરખનાથ મંદિરના રહેણાંક મકાનના પહેલા માળે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના ચિત્રો પર ફૂલો અર્પણ કર્યા. આ પછી, તેમના વ્યક્તિત્વ અને રાષ્ટ્રીય હિતમાં તેમના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને, કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી. યોગી આદિત્યનાથે કહ્યું […]

નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ રખાયેલી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

ભારે વરસાદને લીધે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી, મોફૂક રખાયેલી પરીક્ષાઓ આગામી ચોથી અને છઠ્ઠી ઓક્ટોબરે લેવાશે, રેગ્યુલર પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી મેળવી શકાશે  સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગત 29 સપ્ટેમ્બરને સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોફૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી યુનિવર્સિટી દ્વારા તે મોકૂફ પરીક્ષાનો નવો […]

ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર બે વિમાનો અથડાયા, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

અમેરિકા સ્થિત ન્યૂયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટ પર બે વિમાનો ટેક્સીવે પર એકબીજા સાથે અથડાયા હતા. બંને વિમાનો ડેલ્ટા એરલાઇન્સની સહાયક કંપની એન્ડેવર એર દ્વારા સંચાલિત હતા. આ ઘટનામાં એક મુસાફર ઇજાગ્રસ્ત થયો છે. બનાવને પગલે બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી શટલ બસ દ્વારા ટર્મિનલ સુધી લઈ જવામાં આવ્યા. ન્યૂયોર્ક ટાઈમ્સે એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code