1. Home
  2. Tag "News Article"

કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન વોટ ડિલીટ કરી શકતું નથી: ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો મત હટાવી શકતું નથી અને કર્ણાટકના આલેન્ડમાં કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું નથી. આયોગે જણાવ્યું હતું કે 2023માં નામ કાઢી નાખવાના શંકાસ્પદ પ્રયાસ સામે FIR દાખલ કરવામાં આવી હતી. આયોગે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર […]

એશિયાકપમાં સુપરફોરનો પ્રારંભ, રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ

વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચૅમ્પિયન ભારતે શુક્રવારે એશિયા કપની અંતિમ લીગ મૅચમાં ટી-20 ફૉર્મેટના 20મા નંબરના ઓમાન સામે ભારે સંઘર્ષ કર્યા બાદ જીત મેળવી હતી. સૌથી પહેલાં તો ઓમાને ભારતની આઠ વિકેટ લીધી હતી અને પછી ઓમાનના બે બૅટ્સમેન (આમિર કલીમ તથા હમ્માદ મિર્ઝા) વચ્ચેની બીજી વિકેટ માટેની 93 રનની ભાગીદારી ભારતીય ટીમ માટે માથાનો […]

સંબંધોના તાળા ક્રોધના હથોડાથી નહીં, પ્રેમની ચાવીથી ખોલવામાં મજા છે

(પુલક ત્રિવેદી) શું તમારી આસપાસના લોકો તમારી સાથે વાત કરવાનુ ટાળે છે ? ચર્ચામાં તમારી વાત સાથે લોકો કાયમ સંમત થઈ જાય છે ? તમારા જીવનના નિર્ણયોમાં ક્યારેય અન્ય કોઈનું યોગદાન નથી હોતું ? આ બધા પ્રશ્નોના જવાબો જો ‘હા’માં આવતા હોય તો સમજી લેવું કે, તમે ક્રોનિક એંગરનો શિકાર બની ગયા છો અને તમને […]

NIMCJમાં વિધાર્થીઓ માટે યોજાયો શારીરિક-માનસિક વેલનેસ પ્રોગ્રામ

અમદાવાદ: નેશનલ ઈન્સિટટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં વેલનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની થીમ હતી ‘બેલેન્સડ માઈન્ડ, સ્ટ્રોન્ગર હાર્ટ’. મુખ્ય વક્તા તરીકે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ, ડો. ઉષા પારેખ, હેતલ દેસાઈ, શોભા રાજપુરોહિત અને સોનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અને ભાવનાત્મક સુખાકારીના મહત્વને સમજાવવાનો રહ્યો હતો. કાર્યક્રમની શરુઆત […]

અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલની કોર્ટમાં સરેન્ડર કર્યુ, કોર્ટનો જુનાગઢની જેલમાં મોકલવા આદેશ

કોર્ટના પરિસરમાં અનિરૂદ્ધસિંહના સમર્થકો ઉમટી પડ્યા, સુપ્રીમ કોર્ટે સ્ટે ઉઠાવી લેતા અનિરૂદ્ધસિંહે આત્મ સમર્પણ કર્યુ, અનિરૂદ્ધસિંહને લઈને પોલીસનો કાફલો જુનાગઢ જવા રવાના રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતુ. સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા આપેલા સ્ટેને આજે પરત ખેંચી લેતા […]

છત્તીસગઢના સીએમએ રાજિમથી રાયપુર સુધીની નવી મેમુ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી

રાયપુર: મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ રાજિમમાં એક નવી રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રાજિમથી રાયપુર સુધીની નવી MEMU ટ્રેન સેવાને લીલી ઝંડી આપી, જેનાથી પ્રદેશના લોકો માટે પરિવહન સુવિધામાં સુધારો થયો. આ પ્રસંગે, તેમણે નવી રાજિમ-રાયપુર-રાજિમ મેમુ ટ્રેન સેવા અને રાયપુર-અભાનપુર 2 મેમુ ટ્રેન સેવાના રાજિમ સુધી વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કર્યું. મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં […]

હિમાચલ પ્રદેશમાં તબાહી! ભારે વરસાદથી 606 રસ્તાઓ બ્લોક, કંગના રનૌતે મુલાકાત લીધી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે રહેવાસીઓ માટે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 606 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે. પથ્થરો પડતા રસ્તાઓ બ્લોક થઈ […]

ભૂમિ સંસાધન વિભાગ દ્વારા DILRMP અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ કરાયો શરૂ

નવી દિલ્હીઃ ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ Survey of India, NICSI, MPSeDC તથા પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં કુલ 157 શહેરી સ્થાનિક સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે, જેમાંથી ગુજરાત […]

રાજકોટના ઈન્ટનેશનલ એરપોર્ટ પર 200 નોટિકલ માઈલ કેપેસિટીનું રડાર કાર્યરત થશે

નવા રડારથી હવે ફ્લાઇટનું લેન્ડિંગ અને ટેકઓફ ઝડપી અને ચોક્કસ થશે, 2000 ફૂટના અંતરે એક સાથે 4 એર ક્રાફટ ઉડાન ભરતા નજરે પડશે, રાજકોટના એરપોર્ટ પર એક સાથે 14 એરક્રાફ્ટ પાર્ક થઈ શકે તે પ્રકારની સુવિધા છે રાજકોટઃ શહેરમાં અમદાવાદ જતા હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે નિર્માણ થયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા બે […]

નવરાત્રીના તહેવારો પહેલા જ સિંગતેલ, કપાસિયાતેલ અને પામતેલમાં ઘટાડો નોંધાયો

સિંગતેલના ભાવમાં 15 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો, મગફળી અને કપાસનું બમ્પર વાવેતર થયુ હોવાથી હજુ પણ ભાવમાં ઘટાડાની શક્યતા, તહેવારો પહેલા જ સિંગતેલ અને કપાસિયાતેલમાં ઘટાડાથી લોકોને રાહત થશે રાજકોટઃ નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. તહેવારોની સીઝન પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code