1. Home
  2. Tag "News Article"

હરિયાણા સરકારે મહિલાઓને આપી ભેટ, ‘દીન દયાળ લાડો લક્ષ્મી યોજના’ હેઠળ 2,100 રૂપિયા મળશે

હરિયાણા સરકારે મહિલાઓ માટે એક મોટી નાણાકીય સહાય યોજના “દીન દયાળ લાડો લક્ષ્મી યોજના” માટે એક સૂચના બહાર પાડી છે. આ યોજના 25 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ યોજના હેઠળ, 23 વર્ષ અને તેથી વધુ ઉંમરની તમામ પાત્ર મહિલાઓને માસિક 2,100 ની સહાય મળશે. સરકારે કહ્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા, […]

અમદાવાદમાં 24 લાખથી વધુ E-ચલણ પેન્ડિંગ, ઘીકાંટા કોર્ટમાં દંડ ભરવા ટ્રાફિક સેન્ટર શરૂ કરાયું

અગાઉ પોલીસ કમિશનર ઓફિસ ખાતે દંડ ભરી શકાતો હતો, ટ્રાફિકનો ભંગ કરેલા વાહનચાલકોએ 160 કરોડના મેમો ભર્યા નથી, ઘીકાંટા કોર્ટમાં સેન્ટર શરૂ કરાતા પ્રથમ દિવસે 68 હજારથી વધુનો દંડ લોકોએ ભર્યો અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ ટ્રાફિકભંગના ફોટા પાડીને વાહનમાલિકોને તેમના મોબાઈલ ફોન પર ઈ-મેમો […]

દીવાન બલ્લુભાઈ શાળાના 36 વિદ્યાર્થીઓએ વૈદિક સાહિત્ય, વ્યાકરણ અને શ્લોકોની પરીક્ષા આપી

કાંકિયામાં દીવાન-બલ્લુભાઈ પ્રા. શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાનું આયોજન કરાયુ, પરીક્ષામાં વિદ્યાર્થીઓની ભાષાપ્રતિભા, સ્મરણશક્તિ અને લેખનકૌશલ્ય ખીલી ઊઠ્યાં, પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે નવી ઉત્સુકતા જાગી અમદાવાદઃ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે શહેરના કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા દર […]

PMના 75મા જન્મદિને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વના સૌથી મોટુ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ‘નું ઉદ્ઘાટન કર્યું, તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ ૦’ થીમ અંતગર્ત આયોજન, મોદીજીના‘સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ છેઃ સંઘવી અમદાવાદઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના પોતાના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર યથાવત, દેહરાદૂનમાં 13 લોકોના મોત

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના અલગ અલગ સ્થળોએ આજે જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે.ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, દેહરાદૂનમાં […]

જેપી નડ્ડાએ મોરેશિયસ-ભારત દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના સ્થાયી,સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષની શરૂઆતમાં મોરેશિયસની છેલ્લી મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે.બેઠક દરમિયાન, નડ્ડાએ દ્વિપક્ષી […]

ચીની કોસ્ટ ગાર્ડના જહાજો પર હુમલો ફિલિપાઈન્સના જહાજોએ કર્યો

બેઈજિંગ સમય મુજબ, ફિલિપાઈન્સના 10થી વધુ સરકારી જહાજોએ ચીનના હુઆંગયાન ટાપુના પ્રાદેશિક પાણીમાં જુદી જુદી દિશામાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી. ચીની કોસ્ટ ગાર્ડે કાયદા અનુસાર ફિલિપાઈન્સના જહાજો સામે ચેતવણીઓ, રૂટ કંટ્રોલ અને વોટર કેનન સહિતના નિયમનકારી પગલાં અમલમાં મૂક્યા. તે જ દિવસે સવારે 10 વાગ્યે, ફિલિપાઇન્સના સરકારી જહાજ નંબર 3014 એ ચીનની વારંવારની ચેતવણીઓને અવગણી […]

યમનના હુથી જૂથ અને ઈઝરાયલને સંયમ રાખવા ચીને કરી અપીલ

સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના નાયબ કાયમી પ્રતિનિધિ કાંગ શુઆંગે 15 સપ્ટેમ્બરના રોજ યમન પર સુરક્ષા પરિષદની બેઠકમાં હુથી જૂથ અને ઈઝરાયલને સંયમ રાખવા હાકલ કરી. કાંગ શુઆંગે કહ્યું કે તાજેતરમાં હુથી જૂથ અને ઈઝરાયલ વચ્ચે પરસ્પર હુમલાઓનો એક નવો રાઉન્ડ વધ્યો છે. ચીને બંને પક્ષોને શાંત અને સંયમ રાખવા હાકલ કરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે યમનની સાર્વભૌમત્વ […]

તેલંગાણાઃ વીજળી અધિકારીના પરિસરમાં ACBના દરોડા, રૂ. 2 કરોડ જપ્ત

બેંગ્લોરઃ તેલંગાણામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ વીજળી વિભાગના અધિકારીના પરિસરમાં દરોડા પાડ્યા. આ દરમિયાન અધિકારીઓને 2 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા, જે જપ્ત કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના અધિકારીઓ મંગળવાર સવારથી સહાયક વિભાગીય ઈજનેર આંબેડકર અને તેમના સંબંધીઓના ઘરો અને પરિસરમાં તપાસ કરી રહ્યા છે. હૈદરાબાદના મણિકોંડા વિસ્તારમાં ADE (સહાયક વિભાગીય ઇજનેર) તરીકે કામ કરતા […]

નેપાળમાં ઝેન-જી ચળવળના મૃતકોને રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

નવી દિલ્હીઃ નેપાળની રાજધાની કાઠમંડુમાં ગયા અઠવાડિયે થયેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનમાં જીવ ગુમાવનારા પ્રદર્શનકારીઓના આજે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં નવા નિયુક્ત સરકારી મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. સોમવારે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code