1. Home
  2. Tag "News Article"

નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું : 9 મંત્રીઓએ આપ્યા રાજીનામાં

કાઠમંડુ : નેપાળમાં રાજકીય સંકટ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની સરકારે મોટો ઝટકો સહન કર્યો છે, કારણ કે 9 મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલયના મંત્રીઓ સામેલ છે. મંત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે, સરકાર દ્વારા નીતિઓમાં પારદર્શિતા ન […]

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં PM મોદી અને રાહુલ ગાંધી સહિતના સાંસદોએ કર્યું મતદાન

નવી દિલ્હી : આજે દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન જ્યારે વિપક્ષની તરફથી ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે. ચૂંટણીને લઈ રાજકીય સમીકરણોમાં રસપ્રદ વળાંક આવ્યો છે, કારણ કે બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સાથે જ શિરોમણી અકાલી […]

નેપાળના વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચ-સ્તરિય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ ખાત્રી આપી

નવી દિલ્હીઃ નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ-ભૈરહવા અને ઇટાહારી સહિત અનેક મોટા શહેરોમાં કર્ફ્યુ લાદ્યો હતો. નેપાળના […]

GST : રોજિંદા ખાદ્ય પદાર્થો કરમુક્ત, પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5% કર

નવી દિલ્હીઃ GST કાઉન્સિલે નેક્સ્ટ જનરેશન GST સુધારા હેઠળ ગ્રાહકો, નાના વેપારીઓ અને ખેડૂતોને રાહત આપવા માટે એક મોટી જાહેરાત કરી છે. આ અંતર્ગત, હવે કઠોળ, લોટ અને ચોખા જેવી આવશ્યક ખાદ્ય ચીજો સંપૂર્ણપણે કરમુક્ત રહેશે, જ્યારે પ્રોસેસ્ડ ફૂડ પર ફક્ત 5 ટકા GST લાગશે. આ નિર્ણયથી સામાન્ય લોકોના ઘરગથ્થુ ખર્ચમાં ઘટાડો થશે અને નાના વેપારીઓ […]

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારની શંકર ચૌધરીએ લીધી મુલાકાત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયા છે, ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જેને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા. અધ્યક્ષએ […]

ગુજરાતમાં 67 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કચ્છના લખપતમાં 6 ઇંચ વરસાદ

ગાંધીનગરઃ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.26 ઇંચ વરસાદ વરસ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, બનાસકાંઠા, ભાભરમાં 5.28, કચ્છના રાપરમાં 4.76 ઇંચ, ભચાઉ અને નખત્રાણામાં 4-4 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 […]

નેપાળમાં વિરોધ વચ્ચે પીએમ ઓલીએ કહ્યું કે, કાયદાનો અનાદર સ્વીકારી ના શકાય

નવી દિલ્હીઃ નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ બાદ સોમવારે હજારો જનરેશન જી (18 થી 30 વર્ષ) યુવાનો રાજધાની કાઠમંડુની શેરીઓમાં ઉતર્યા હતા. પ્રતિબંધના વિરોધમાં, યુવાનોએ નવા બાનેશ્વર સ્થિત સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. વિરોધીઓએ બેરિકેડ્સને નુકસાન પહોંચાડવાનો અને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પાણીના […]

જો રૂટે સચિન તેંડુલકરનો ODI માં મહાન રેકોર્ડ તોડ્યો, દક્ષિણ આફ્રિકા સામે ઇતિહાસ રચ્યો

રવિવારે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા જો રૂટે ઈતિહાસ રચ્યો અને પછી ઈંગ્લેન્ડની ટીમે પણ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પહેલા આપણે જો રૂટ વિશે વાત કરીશું, અને પછી ઈંગ્લેન્ડના રેકોર્ડ વિશે પણ માહિતી આપીશું. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં જો રૂટે 96 બોલમાં 100 રન બનાવ્યા. […]

આ 8 આદતો તરત જ છોડી દો નહીંતર પાચનતંત્રને થશે નુકસાન

અનિયમિત ખાવાથી પાચનતંત્ર નબળું પડે છે અને પાચનતંત્ર કે ગેસ જેવી સમસ્યાઓ થાય છે. સમયસર ન ખાવાથી પેટમાં ભારેપણું અને અસ્વસ્થતા થઈ શકે છે જંક ફૂડ, તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પાચન ધીમું થાય છે અને પેટનું ફૂલવું કે કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. આનાથી લાંબા ગાળે પાચન સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. […]

‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ અંતર્ગત તા.14મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં ઉજવણી કરાશે

‘શરદપૂનમ‘ની રાત્રે નવી દિલ્હી ખાતે ખાસ‘ગરબા મહોત્સવ‘ યોજાશે, ઉદયપુરના મહોત્સવમાં રાજસ્થાનના નાયબ CM તથા કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેશે, નવરાત્રી ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે ગાંધીનગરઃ   યુનેસ્કો દ્વારા માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા મેળવનારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code