રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન, આશ્રયસ્થાન છીનવાતા રહિશો રડી પડ્યાં
રાજકોટ, 23 ફેબ્રુઆરી 2026: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આરએમસીના ઈતિહાસનું સૌથી મોટુ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર વિસ્તારના 1400થી વધુ મકાનો તોડવા માટે જેસીબી, બુલડોઝર સહિત ટ્રકો-ટ્રેકટરો સહિતના સાધનો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અને સવારથી મકાનો તોડવાની કામગીરી કરી રહ્યા છે. દબાણ હટાવની કામગીરી કરતા કર્મચારીઓના રક્ષણ માટે સઘન પોલીસ બંદાબસ્ત […]


