હવે ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે કતાર હશે તો નહીં આપવો પડે ટોલ, NHAIએ ગાઇડલાઇન જારી કરી
હવે ટોલ પ્લાઝા પર ટ્રાફિક હશે તો ટોલમાંથી મળશે મુક્તિ જો ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે લાબો જામ હશે તો, વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે NHAIએ તેના સંદર્ભમાં ગાઇડલાઇન રજૂ કરી નવી દિલ્હી: હવે તમને કેટલીક સ્થિતિમાં ટોલ ભરવામાંથી મુક્તિ મળશે. એનું કારણ એ છે કે ટોલને લઇને NHAIએ નવી ગાઇડલાઇન […]