1. Home
  2. Tag "nia"

ઓડિશા: 4000 કિલો વિસ્ફોટકોની લૂંટ કેસમાં 11 નક્સલવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઓડિશાના રાઉરકેલા જિલ્લામાં પથ્થરની એક ખાણમાંથી આશરે 4 હજાર કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીની લૂંટના કેસમાં 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ લૂંટની ઘટના સીપીઆઈ (માઓવાદી) આતંકવાદી સંગઠનના સશસ્ત્ર કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે, નક્સલવાદીઓએ ઓડિશાના ગીચ જંગલોમાં પોતાના નેટવર્ક દ્વારા […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી ડો.બિલાલની ધરપકડ, મુખ્ય આરોપીને આશરો આપ્યો હતો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. એજન્સીએ આ કેસમાં કાર્યવાહી કરતા બારામુલ્લાના ડો. બિલાલ નસીર મલ્લાની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલો તે આઠમો આરોપી છે. ધરપકડ બાદ આરોપી ડો. બિલાલ મલ્લાને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

NIAએ, દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા આતંકવાદી ઘટનામાં સંડોવાયેલા વધુ ચાર મુખ્યઆરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએજણાવાયું છે કે જિલ્લા સત્ર ન્યાયાધીશ, પટિયાલા હાઉસ કોર્ટના પ્રોડક્શન ઓર્ડર પર, એજન્સી દ્વારા ચાર આરોપીઓને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી કસ્ટડીમાં લીધેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને કાશ્મીરના ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈ, ડૉ. અદીલ અહેમદ રાથેર […]

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં NIA એ કાર્યવાહી કરી, અલ-ફલાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીની બંગાળથી ધરપકડ

ઉત્તર દિનાજપુર: બંગાળ પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓએ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ કેસના સંબંધમાં બંગાળના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થીની ઉત્તર દિનાજપુર જિલ્લાના દાલખોલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ સૂત્રોએ આ માહિતી આપી. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીની ઓળખ નિસાર આલમ તરીકે થઈ છે. તે અને તેનો […]

NIAએ કેરળમાં માનવ તસ્કરી કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી NIA એ ગેરકાયદેસર અંગ પ્રત્યારોપણ સાથે જોડાયેલા માનવ તસ્કરીના એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. NIA એ આ કેસના મુખ્ય આરોપી મધુ જયકુમારની ધરપકડ કરી છે, જે માનવ તસ્કરી માટે લોકોને ઈરાન મોકલવામાં સામેલ હતો. એર્નાકુલમના રહેવાસી મધુ જયકુમારની 8 નવેમ્બરના રોજ ઈરાનથી પરત ફર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના […]

પહેલગામ આતંકવાદી હુમલાના કેસ માટે ખાસ સરકારી વકીલની નિમણૂક, NIA ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરશે

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં ટ્રાયલ ચલાવવા માટે એક ખાસ સરકારી વકીલની નિમણૂક કરી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ટૂંક સમયમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરે તેવી અપેક્ષા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) એ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા […]

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NIA ની મોટી કાર્યવાહી! પિસ્તોલ, બંદૂકો, કારતૂસ અને રોકડ રકમ જપ્ત કરી

NIA એ બિહારના વૈશાલી જિલ્લામાં એક આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી 2024 માં નોંધાયેલા શસ્ત્રોની દાણચોરીના કેસ સાથે સંબંધિત છે. NIA ટીમે આરોપી સંદીપ કુમાર સિંહા ઉર્ફે છોટુ લાલાના ઘરેથી 9 mm પિસ્તોલ, 18 કારતૂસ, બે પિસ્તોલ મેગેઝિન, એક ડબલ બેરલ ગન, 35 કારતૂસ […]

ભાજપ નેતા રતન દુબે હત્યા કેસમાં NIAએ મોટી કાર્યવાહી કરી, બે માઓવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરી

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ભાજપ નેતા રતન દુબેની હત્યા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓ, શિવાનંદ નાગ અને તેમના પિતા નારાયણ પ્રસાદ નાગ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીજી પૂરક ચાર્જશીટ જગદલપુરની ખાસ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. બંને આરોપીઓ પર […]

અમૃતસરમાં આતંકવાદી હુમલાના સંદર્ભમાં NIAના પંજાબમાં 19 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ આ વર્ષે માર્ચમાં અમૃતસરમાં એક મંદિર પર થયેલા આતંકવાદી ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પંજાબમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. ગઈકાલે સરહદી જિલ્લાઓ અમૃતસર, ગુરદાસપુર અને બટાલામાં દરોડા દરમિયાન NIA ટીમોએ મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. તપાસ સંસ્થાએ કહ્યું કે, અમૃતસરના શેરશાહ રોડ પર ઠાકુર દ્વાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code