1. Home
  2. Tag "nia"

પહેલગામ હુમલો: NIAની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં હાફિઝ સઈદને બનાવાયો આરોપી

નવી દિલ્હી, 6 જુલાઈ 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કેસમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીએ જમ્મુની સ્પેશિયલ એનઆઈએએ કોર્ટમાં દાખલ કરેલી પોતાની પૂરક ચાર્જશીટમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (એલઈટી) ના વડા હાફિઝ સઈદને મુખ્ય આરોપી બનાવ્યો છે. આ તપાસમાં એજન્સીએ હુમલાના ષડયંત્ર અને આતંકી નેટવર્ક સાથે જોડાયેલા […]

બંગાળ : ન્યાયિક અધિકારીઓને બંધક બનાવનાર સ્થાનિક નેતા સાયેમ ચૌધરીની ધરપકડ

માલદા, 26 જૂન 2026: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ગત એપ્રિલ મહિનામાં યોજાયેલી ચૂંટણીઓ પૂર્વે ભડકેલી હિંસા, તોફાનો અને ન્યાયિક અધિકારીઓને ગેરકાયદેસર રીતે બંધક બનાવવાના ગંભીર મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે. એનઆઈએની કોલકાતા શાખાએ સઘન પૂછપરછ બાદ મોથબારી (માલદા) ના વગદાર સ્થાનિક રાજકીય નેતા સાયેમ ચૌધરી ઉર્ફે બાબુ ચૌધરીની ધરપકડ કરી છે. આ […]

કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ, NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે

શ્રીનગર, 18 એપ્રિલ, 2026: કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આતંકી સમર્થકને જમ્મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીરના 1996ના એક કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની ધરપકડ કરી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ પ્રશાંત […]

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાની તપાસ NIAને સોંપી

નવી દિલ્હી, 03 એપ્રિલ 2026: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપી દીધી છે. NIA ટીમ આજે પશ્ચિમ બંગાળ પહોંચશે. સુપ્રીમ કોર્ટે માલદા જિલ્લામાં SIR પ્રક્રિયામાં રોકાયેલા સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાની નોંધ લીધી હતી. તેને નિંદનીય ગણાવતા, કોર્ટે રાજ્યના […]

મણિપુર હુમલા કેસમાં NIAએ પ્રતિબંધિત PLAના ત્રણ સભ્યો સામે ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હી, 19 માર્ચ 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગયા વર્ષે મણિપુરમાં આસામ રાઇફલ્સના ટ્રક પર થયેલા હુમલાના સંબંધમાં પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મી (PLA) આતંકવાદી જૂથના ત્રણ સભ્યો સામે આરોપો દાખલ કર્યા છે, જેમાં બે અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ માર્યા ગયા હતા. એજન્સી દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, ગઈકાલે ઇમ્ફાલમાં NIA સ્પેશિયલ કોર્ટમાં […]

ઉત્તર ભારતનો કુખ્યાત હથિયાર તસ્કર ઝડપાયો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા ઉત્તર ભારતના સૌથી મોટા હથિયાર તસ્કરની ધરપકડ કરી છે. આ મુખ્ય આરોપીની ઓળખ કમલકાંત વર્મા ઉર્ફે ‘અંકલ જી’ તરીકે થઈ છે, જે બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. NIA માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે. NIAની તપાસમાં ખુલાસો થયો છે […]

ઓડિશા: 4000 કિલો વિસ્ફોટકોની લૂંટ કેસમાં 11 નક્સલવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઓડિશાના રાઉરકેલા જિલ્લામાં પથ્થરની એક ખાણમાંથી આશરે 4 હજાર કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીની લૂંટના કેસમાં 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ લૂંટની ઘટના સીપીઆઈ (માઓવાદી) આતંકવાદી સંગઠનના સશસ્ત્ર કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. એનઆઈએની તપાસમાં સામે આવ્યું છે કે, નક્સલવાદીઓએ ઓડિશાના ગીચ જંગલોમાં પોતાના નેટવર્ક દ્વારા […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી ડો.બિલાલની ધરપકડ, મુખ્ય આરોપીને આશરો આપ્યો હતો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. એજન્સીએ આ કેસમાં કાર્યવાહી કરતા બારામુલ્લાના ડો. બિલાલ નસીર મલ્લાની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલો તે આઠમો આરોપી છે. ધરપકડ બાદ આરોપી ડો. બિલાલ મલ્લાને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

NIAએ, દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા આતંકવાદી ઘટનામાં સંડોવાયેલા વધુ ચાર મુખ્યઆરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએજણાવાયું છે કે જિલ્લા સત્ર ન્યાયાધીશ, પટિયાલા હાઉસ કોર્ટના પ્રોડક્શન ઓર્ડર પર, એજન્સી દ્વારા ચાર આરોપીઓને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી કસ્ટડીમાં લીધેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને કાશ્મીરના ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈ, ડૉ. અદીલ અહેમદ રાથેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code