1. Home
  2. Tag "nia"

ઉદેયપુર હત્યાકાંડઃ હત્યારાઓએ ફેકટરીમાં ધારદાર હથિયાર બનાવ્યું હતું

જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે એસકે એન્જિનિયરિંગ વર્ક્સમાં ધારદાર હથિયારો બનાવ્યા હતા. આ જઘન્ય હત્યાકાંડમાં આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ હત્યા પહેલા અને પછી આ જ ફેક્ટરીમાં વીડિયો પણ શૂટ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી કન્હૈયાલાલની હત્યામાં વપરાયેલું હથિયાર મળી આવ્યું હતું. આ કેસમાં […]

જમ્મુ-કાશ્મીરઃ ટેરર ફંડિંગ મુદ્દે એનઆઈએના અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ​​ફંડિંગને લઈને ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અર્ઘલશ્કરી દળો અને સ્થાનિક પોલીસની મદદથી એઆઈએની ટીમે દરોડા પાડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફિંડિંગ મારફતે કેટલાક લોકો અને સંસ્થાઓએ આતંકવાદી પ્રવૃતિઓને […]

તમિલનાડુઃ ટેરર ફંડીંગ મામલે એનઆઈએના વિવિધ સ્થળો ઉપર દરોડા

બેંગ્લોરઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુમાં ટેરર ફંડીંગ મામલે નેશનલ ઈન્કવાયરી એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની ટીમે તમીલનાડુ અને પોંડીચેરીના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા આતંકી ગતિવિધિ મામલે પાડ્યા હોવાનું પ્રાથમિક […]

અલગાવવાદી નેતા યાસિન મલિકને આતંકવાદ મામલે કોર્ટે દોષિત જાહેર કર્યાં, તા. 25મી મેએ આદેશ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને ટેરર ફંડીગ મામલે વિશેષ અદાલતે દોષિત જાહેર કર્યો છે. તેમજ આગામી 25મી મેના રોજ યાસિન મલિકના ભવિષ્યનો ફેંસલો થશે. આ દિવસે અદાલત યાસીનને સજા સંભળાવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલગાવવાદી નેતા યાસિન મલિકતના ભાંગફોડિયાઓને ત્યાં અગાઉ નેશનલ સિક્યુરીટી એજન્સીએ છાપો માર્યો હતો. એનઆઈએની તપાસમાં યાસિનની સામે […]

મુંબઈઃ અન્ડર વર્લ્ડ ડોન દાઉદના બે સાગરિતોની ધરપકડ

મુંબઈઃ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઉબ્રાહીમ સામે ભારતીય સરક્ષા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન નેશનલ ઈન્ટરનેશનલ એજન્સી દાઉદ બે સાગરિતોની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપીઓ સામે દાઉદના ઈશારે ગેરકાયદે ધંધાઓ અને આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા છે. આરોપીઓની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં બેઠા-બેઠા દેશમાં દેશ વિરોધી ગેરકાયદે પ્રવૃતિઓને અંજામ આપે […]

NIA એ ડોન દાઉદ ઈબ્રાહીમના સહયોગીઓ પર કરી મોટી કાર્યવાહી – 20થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા

એનઆઈએ એ દાઉદના નજીકના લોકો પર કાર્યવાહી કરી 20થી વધુ ઠેકાણો પર દરોડા પાડ્યા દિલ્હીઃ- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સતત ગુનેગારો માસે કડક કાર્યવાહી કવા માટે જાણીતી છે ત્યારે હવે એલઆઈે એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના લોકો પર મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થી રહ્યા  છે જાણકારી પ્રમાણે NIA મુંબઈમાં 20 સ્થળો પર દરોડા […]

NIAને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યોઃ આતંકવાદી હુમલો અને PM મોદીની હત્યાની ધમકી અપાઈ

નવી દિલ્હી: ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને મોકલવામાં આવેલા ઈમેલમાં PMને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 20 સ્લીપર સેલ તૈયાર છે જેમાં […]

લશ્કર-એ-તૈયબાને ગુપ્ત દસ્તાવેજ આપવા મામલે NIAએ પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીની કરી અટકાયત

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા એક પૂર્વ ઉચ્ચ અધિકારીને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠનના એક ઓવરગ્રાઉન્ડ સભ્યને ગુપ્ત દસ્તાવેજ લીક કરવાના આરોપસર ઝડપી લેવાયા છે. આરોપીની ઓળખ પૂર્વ પોલીસ અધિક્ષક અરવિંદ દિલ્વિજય નેગી તરીકે થઈ છે. આ પહેલા એનઆઈએએ આ પ્રકરણમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી. NIAની કામગીરીથી ખળભળાટ મચી ગયો છે. […]

ઉત્તરપ્રદેશમાં NIAને મળી મોટી સફળતા, અલકાયદાનો એક આતંકી ઝડપાયો

ઉત્તરપ્રદેશમાં અલકાયદાનો આતંકી ઝડપાયો NIAને મળી મોટી સફળતા લખનઉમાં બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર લખનઉ: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ ચાલી રહી છે તે પહેલા તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે. આવામાં 10 જાન્યુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થાય તે પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને મોટી સફળતા મળી છે અને એજન્સીએ મતદાનની  બરાબર પહેલા જ અલકાયદા […]

ગયાના મહાબોધી મંદિર બ્લાસ્ટ કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ સજાનો આદેશ

પાંચ આરોપીઓને 10-10 વર્ષની સજા આરોપીઓ ગુનાની કબુલાત કરતા કોર્ટે કર્યો આદેશ એક આરોપીએ કબુલાત નહીં કરતા કાનૂની કાર્યવાહી થશે એનઆઈએ એ નવ આરોપીઓની કરી હતી ધરપકડ દિલ્હીઃ ગયાના મહાબોધિ મંદિરમાં થયેલા વિસ્ફોટ કેસમાં અદાલતે આઠ આરોપીઓને ગુનેગાર ઠરાવીને 3ને આજીવન દેસ અ પાંચને 10-10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code