1. Home
  2. Tag "Nidhan"

દૈનિક જાગરણ ગ્રુપના ચેરમેનું નિધન, રિવોઈ પરિવારે પાઠવ શ્રદ્ધાંજલી

દિલ્હીઃ જાણીતી હિન્દી અખબાર જાગરણ ગ્રુપના ચેરમેન યોગેન્દ્રજી મોહનજીનું કાનપુરમાં નિધન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા. 83 વર્ષિય યોગેન્દ્રજી મોહનજીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. જાણીતા ન્યૂઝ પોર્ટલ REVOI (TEAL VOICE OF INDIA) પરિવારે યોગેન્દ્રજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના […]

કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું બીમારીથી નિધનઃ સદગતના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા

ભૂજઃ કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું  અવસાન થતા કચ્છમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજીનું ભુજની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમિયાન  84 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર કચ્છ પંથક સાથે દેશના રાજ પરિવારમાં દુઃખની લહેર ફેલાઈ છે. કચ્છ પ્રત્યેના તેમના સદકાર્યો અને લાગણી સદા લોકોના મનમાં […]

ફિલ્મ અને ટીવી જગતના વધુ એક અભિનેતાની ચિર વિદાય, કોરોનાનો લાગ્યો હતો ચેપ

મુંબઈઃ કોરોના કાળમાં ભારતીય સિને જગતના અનેક દિગ્ગજ સલાકારોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા બિક્રમજીત સંવરપાલે 52 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. કોરોના સંક્રમિત થતા તેમની સારવાર ચાલતી હતી. RIP Major Bikramjeet! pic.twitter.com/J0MQnu77ws — Tusshar (@TusshKapoor) May 1, 2021 જાણીતી ફિલ્મ કલાકાર બિક્રમજીત પહેલા આર્મીમાં ઓફિસર હતા. […]

પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી કરૂણા શુકલાનું કોરોનાથી નિધન

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીમાં અનેક રાજકીય અને સામાજીક આગેવાનોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કરૂણા શુકલાનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેમની છત્તીસગઢની એક હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ સાંસદ કરૂણા શુકલા કોરોના સંક્રમિત થતા છત્તીસગઢની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી […]

ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું કોરોનામાં નિધન

લખનૌની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 15 દિવસથી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ દરમાં ચોંકાવનારો વધારો થયો છે. દરમિયાન ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાનું નિધન થયું હોવાનું જાણવા મળે છે. સંજય ગુપ્તાને કોરોના થતા તેમને લખનૌની હોસ્પિટલમાં […]

જાણીતા ફોટોજર્નાલિસ્ટ શૈલેષ રાવલનું નિધનઃ રિવાઈ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અપાઈ

અમદાવાદઃ શહેરના જાણીતા ફોટોજર્નાલિસ્ટ શૈલેષભાઈ રાવલનું કોરોનાને લીધે નિધન થતા પત્રકાર આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શૈલેષભાઈ ટેલેન્ટેડ ફોટાગ્રાફર હતા અને ગુજરાત જ નહીં પણ રાષ્ટ્રીય લેવલે લેન્સમેનની પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે શૈલેષભાઈના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને સ્વર્ગસ્થના આત્માને પ્રભુ શાંતિ આપે અને […]

જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું નિધનઃ રિવોઈ પરિવારની શ્રદ્ધાંજલી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમજ આ મહામારીમાં અનેક રાજકીય આગેવાનો, સિનેમા જગતના કલાકાલો, ઉદ્યોગપતિઓ સહિત અનેક મહાનુભાવોને પણ ઝપટે ચડ્યાં છે. દરમિયાન જાદુગરી આલમના સમ્રાટ એવા જુનિયર કે.લાલનું નિધન થતા તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જુનિયર કે.લાલ ગુજરાત જ નહિ પરંતુ દુનિયાભરમાં જાણીતા હતા. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code