પાકિસ્તાને રાત્રે ફરીથી LOC પર ગોળીબાર કર્યો; ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો
પહેલગામ હુમલા પછી ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન વધુને વધુ હતાશ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે ફરી એકવાર કાશ્મીરમાં બોર્ડર પર તેમના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભારતે આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 25-26 એપ્રિલ 2025 ની રાત્રે, કાશ્મીરમાં બોર્ડર પાર પાકિસ્તાની સેનાની ચોકીઓ દ્વારા કોઈ ઉશ્કેરણી વિના હળવો ગોળીબાર કરવામાં આવ્યો […]