નિજ્જર કેસમાં કેનેડા પુરાવા આપે ભારત તપાસ કરવા તૈયારઃ ડો. એસ.જયશંકર
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલી તપાસનો ઇનકાર કરી રહી નથી. પરંતુ કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના પોતાના દાવાને સાબિત કરવા માટે પુરાવા દર્શાવવા જોઈએ. હાલ વિદેશ મંત્રી ડો. એસજયશંકર બ્રિટનના પ્રવાસે છે, જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ચીન અને […]