1. Home
  2. Tag "Nirjala Ekadashi"

નિર્જળા એકાદશીના દિવસે આ પાંચ નિયમોનું કરવું જોઈએ પાલન

દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની 11મી તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે અને આ રીતે આખા વર્ષમાં કુલ 24 એકાદશી તિથિઓ હોય છે. નિર્જળા એકાદશી વ્રતને બધી એકાદશીઓમાં સૌથી મુશ્કેલ અને પુણ્યશાળી માનવામાં આવે છે. નિર્જળા એકાદશીના વ્રતના નિયમોનું ભક્તિભાવથી પાલન કરવાથી, બધા 24 એકાદશી વ્રતનું ફળ મળે છે. નિર્જળા એકાદશી પર પૂજા […]

અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં નિર્જલા એકાદશીને લીધે ભાવિકોની દર્શન માટે જામી ભીડ

અમદાવાદઃ આજે 18મી જુનને મંગળવારે નિર્જળા એકાદશી એટલે કે, ભીમ અગિયારસ હોવાથી શહેરના જગન્નાથજીના મંદિરમાં દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી. અષાઢી સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ અને કાર્યક્રમો આજે નિર્જળા એકાદશીથી શરૂ થાય છે. જમાલપુર જગન્નાથ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તો માથા પર પાણીનો ઘડો, કેરી અને પંખો લાવી […]

આજે વર્ષની સૌથી મોટી એકાદશી,જાણો તેના વિશે

આજે જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જલા એકાદશી છે. ભીમે આટલું જ વ્રત રાખ્યું હતું અને બેહોશ થઈ ગયા હતા. તેથી જ તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જલા એકાદશીનું ઉપવાસ પાણી પીધા વિના કરવાથી વ્યક્તિને વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય મળે છે. આ ઉપરાંત ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થ પણ પ્રાપ્ત થાય છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code