1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

કેન્દ્ર સરકારે પાંચ મીનિ બજેટમાં 27.1 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજની કરી ઘોષણા 

નાણામંત્રીએ બજેટ રજૂ કરવાનું શરુ કર્યું સરકારે 27.1 કરોડ આત્મ નિર્ભર પેકેજની જાહેરાત કરી દિલ્હીઃ-હાલ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે.સમગ્ર દેશમાં દર વર્ષે 1લી ફ્રેબુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવતું હોય છે,ત્યારે કોરોના મહામારીના સમયમાં 5 નાના બેજેટ પણ રજૂ કરવામાં આવ્યા છે. હાલ નાણામંત્રી નિર્મલા સીતારણે જણાવ્યું હતું […]

કોર્પોરેટ ટેક્સમાં છૂટને આરબીઆઈ ગવર્નરે ગણાવ્યો બોલ્ડ નિર્ણય, કર્યું સ્વાગત

કોર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન આરબીઆઈ ગવર્નરે કર્યું સ્વાગત શક્તિકાંત દાસે ગણાવ્યો બોલ્ડ નિર્ણય કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં છૂટનું એલાન કર્યું છે. આ એલાન પર રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ છે કે આનાથી કોર્પોરેટને ફાયદો થશે. આ છૂટથી કંપનીઓને ફાયદો થશે. આનાથી વિદેશી રોકાણ આવશે. આ એક કડક નિર્ણય છે. આનાથી લોકોને […]

આર્થિક સર્વેક્ષણ : 7% રહેશે જીડીપી વિકાસ દર, સુધારાઓની ઝડપ બનશે વધુ તેજ

મોદી સરકાર 2.0નું પહેલું બજેટ શુક્રવારે રજૂ થવાનું છે. બજેટથી પહેલા ગુરુવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની સામે પડકાર છે કે તે આમ આદમીની આશાઓ પર ખરા ઉતરી શકે. રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામં આવ્યો છે. મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે સર્વે રજૂ કર્યો છે. સર્વે પ્રમાણે, […]

શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો

નોટબંધી બાદ પણ બજારમાં કરન્સીના ઓપરેશન્સમાં વધારો થયો છે. ખુદ સરકારે સંસદમાં આની જાણકારી આપી છે. સરકારે એ પણ સ્વીકાર કર્યો છે કે બજારમાં રોકડ જેટલી વધારે હશે, ભ્રષ્ટાચાર તેટલો જ વધારે થશે. સરકારે માન્યું છે કે દુનિયાભરમાં રોકડ અને ખોટી ગતિવિધિઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. સાંસદ રામપ્રીત મંડલે લોકસભામાં નાણાં પ્રધાન નિર્મલા […]

સરહદે અજંપા ભરેલી શાંતિ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની જમ્મુ મુલાકાત રદ્દ

જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન દ્વારા ગત 20 કલાકમાં સંઘર્ષવિરામ ભંગની કોઈ ઘટના સામે આવી નથી. જો કે તેમ છતાં પણ સરહદે શાંતિ બેચેની ભરેલી છે. અધિકારીઓ દ્વારા ગુરુવારે આના સંદર્ભે માહિતી આપવામાં આવી છે. તેની સાથે જ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે જમ્મુના પોતાના નિર્ધારીત પ્રવાસને રદ્દ કર્યો છે. તેઓ સામ્બા […]

પાકિસ્તાન પર મોટા પ્લાન તૈયારી? ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખો સાથે સંરક્ષણ પ્રધાનની બેઠક

પુલવામા આતંકવાદી હુમલાને લઈને એક મોટી બેઠક યોજાઈ છે. હુમલામાં સામેલ આતંકવાદીઓને પાકિસ્તાની સમર્થનને લઈને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ભૂમિસેના, વાયુસેના અને નૌસેનાના પ્રમુખની 25 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસના અધિકારીઓની સાથે બેઠક યોજાશે. આ બેઠક સોમવારે શરૂ થશે અને બે દિવસ ચાલવાની છે. બે દિવસીય બેઠકમાં આતંકવાદના મોરચા પર પાકિસ્તાનને બેનકાબ કરવા મામલે ચર્ચા થવાની શક્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code