1. Home
  2. Tag "nirmala sitharaman"

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 ના સાર વિશે બોલતા, નાણામંત્રીએ કહ્યું કે, બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતની વિકાસ આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારો […]

આજે સંસદમાં રજુ થશે કેન્દ્રીય બજેટ,નિર્મલા સીતારમણ પાસેથી આ મોટી અપેક્ષાઓ

દિલ્હી:કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આગામી ઉનાળામાં સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.આજે જ્યારે નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કરશે, ત્યારે ભારતીય મધ્યમ વર્ગ અને ભારતીય કોર્પોરેટસ વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને થોડી રાહતની રાહ જોશે. અગાઉ, મંગળવારે સંસદમાં રજૂ […]

ભારત-યુએસ EFP 9મી બેઠક આજે,નિર્મલા સીતારમણ અને જેનેટ યેલેન આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

દિલ્હી:કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને યુએસ નાણામંત્રી જેનેટ યેલેન શુક્રવારે નવી દિલ્હીમાં ક્લાયમેટ ફાઇનાન્સ સહિત પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.બંને નેતાઓ ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ’ ની 9મી બેઠકનું નેતૃત્વ કરશે.યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન 11 નવેમ્બરે એક દિવસીય ભારતની મુલાકાતે આવશે. નાણા મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 9મી ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ […]

વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય તકેદારી આયોગ (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું અને આ પ્રસંગે CVCના નવા ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી પોર્ટલનો પણ પ્રારંભ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, વિકસિત ભારત માટે, આપણે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ સાથેની વહીવટી ઇકોસિસ્ટમ તૈયાર કરવી પડશે. આ […]

વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ ઘણી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2023માં રજુ થનાર કેન્દ્રીય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશની આર્થિક વૃદ્ધિની ગતિ જળવાઈ રહે. નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. નાણાપ્રધાન સીતારમણ હાલમાં અમેરિકાની મુલાકાતે […]

કેન્દ્રીય નાણા મંત્રાલયની યોજનાઓનો લાભ પ્રજાને મળે તે હેતુથી અભિયાન શરૂ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા નાગરિકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. મુદ્રા યોજના, પેન્શન યોજના સહિતની યોજનાઓનો લાભ પ્રજાને મળી રહે તે માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે. સમગ્ર દેશમાં નાણાંકીય સર્વસમાવેશકતા વધારવા માટે અને નાણાં યોજનાનો લાભ બધા જ નાગરિકોને મળે તે હેતુથી કેન્દ્રીય નાણાં મંત્રાલય આગામી 15મી ઓક્ટોબરથી ખાસ અભિયાન […]

ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું ઉદ્ઘાટન  

ચંદીગઢ:આજે શહીદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે ચંદીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ એરપોર્ટ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ હાજર રહ્યા હતા.અને કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નામબદલીનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન, હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા અને અનિલ વિજ […]

ભારતમાં આઠ વર્ષમાં મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડનો ખર્ચ કરાયોઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશમાં યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો મોદી સરકાર કરી રહી છે. દરમિયાન છેલ્લા 8 વર્ષમાં કેન્દ્ર સરકારએ મનરેગા યોજના હેઠળ 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કોરોના મહામારી દરમિયાન 20 ટકા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. 8 વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ રાજ્યને 20 હજાર કરોડ […]

દેશની જનતાને ઈન્ક્મટેક્સમાં કોઈ રાહત નહીં, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પેપરલેસ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, 2021-22ના બજેટના દ્રષ્ટીકોણને યથાવત રાખવામાં આવ્યો છે. અમારુ લક્ષ્યાંક સમગ્ર કલ્યાણ છે. ગરીબોની ક્ષમતા વધારવાનો છે. કોરોના મહામારીમાં પણ ભારતની અર્થવ્યવસ્થા મજબુતીથી આગળ વધી રહી છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટચરને મજબુત બનાવવાશે. […]

આગામી બજેટમાં નોકરીયાત વર્ગને મળી શકે છે આ મોટી છૂટ, સરકારે કરી તૈયારી

1 ફેબ્રુઆરીએ નોકરીયાત વર્ગને મળી શકે છે સારા સમાચાર સરકાર પીએફ પર 2.5 લાખની જગ્યાએ 5 લાખથી વધુ રકમ પર ટેક્સ વસૂલી શકે પગારદારો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સની છૂટ મેળવી શકશે નવી દિલ્હી: આ વર્ષના બજેટમાં ખાસ કરીને નોકરીયાત વર્ગને કેન્દ્રમાં રાખીને વિશેષ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code