1. Home
  2. Tag "nirmala sitharaman"

ગુજરાતનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ,નાણામંત્રીએ કરી બે મોટી જાહેરાત 

ગુજરાતનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિનટેક હબ નાણામંત્રીએ કરી બે મોટી જાહેરાત નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા હાજર   અમદાવાદ :કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સના 469 કરોડ રૂપિયાના બે દરખાસ્તોને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, સીતારમણે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ માટે […]

નાણામંત્રાલય: આજે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળશે,ટેક્સમાં રાહત મુદ્દે થઈ શકે છે ચર્ચા

જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક ટેક્સમાં રાહત મુદ્દે થઈ શકે છે ચર્ચા બેઠકમાં અનેક લોકો રહેશે ઉપસ્થિત નવી દિલ્લી: દેશના નાણા મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નિર્મલા સિતારમણ 17 સપ્ટે. 21ના રોજ  લખનઉમાં 11 વાગ્યે GST કાઉન્સિલની 45મી બેઠકની અધ્યક્ષતા કરશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં મંત્રીઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત […]

સરકારે બેડ બેંકો માટે 30,600 કરોડની ગેરન્ટી જાહેર કરી

બેડ બેંકોને મોટી રાહત મોદી સરકારે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી અમે ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની રચના કરી રહ્યાં છે: નાણા મંત્રી નવી દિલ્હી: બેડ બેન્કોને હવે મોટી રાહત મળશે. મોદી સરકારે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ એટલે બેડ બેંક દ્વારા જારી સિક્યોરિટી રિસીટ્સ માટે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી છે. એક પ્રેસ કોન્ફરન્સ […]

નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 45મી બેઠક મળશે, આ અંગે લેવાઇ શકે છે નિર્ણય

નાણામંત્રીની અધ્યક્ષતામાં 45મી GST કાઉન્સિલની બેઠક યોજાશે પેટ્રોલ-ડીઝલમ પર જીએસટની વસૂલાત કરવા પણ વિચારણા આ નિર્ણયથી સામાન્ય લોકોને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી રાહત મળશે નવી દિલ્હી: શુક્રવારે લખનઉમાં જીએસટી કાઉન્સિલની 45મી બેઠક યોજાવા જઇ રહી છે. જીએસટી કાઉન્સિલ શુક્રવારે વન નેશન વન ટેક્સ હેઠળ જીએસટી વ્યવસ્થામાં પેટ્રોલ-ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ વસૂલવા પર વિચાર […]

GST કાઉન્સિલની 45મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે, નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી

 GST કાઉન્સિલની 45મી બેઠક યોજાશે 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે બેઠક નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી   દિલ્હી:જીએસટી કાઉન્સિલની 45 મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે કોવિડ -19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે. Finance Minister Smt @nsitharaman […]

રાજ્યસભામાં સરકારે એકીસામટે ત્રણ બીલ કરાવી દીધા પસાર, આ લાભ મળશે

રાજ્યસભામાં સરકારનો સપાટો એકીસામટે ત્રણ બીલ પસાર કરાવી દીધા ખાસ કરીને કારોબારને લઇને થશે ફાયદો નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સરકારે સપાટો બોલાવી દીધો છે. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મહત્વના બીલો રજૂ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લિમિટેડ લાયબેલિટી પાર્ટનરશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2020, ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ […]

કરવેરાની સમયસર ચુકવણી કરીને પ્રામાણિક કરદાતાઓએ દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવીઃ નાણા મંત્રી

દિલ્હીઃ દેશભરમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી) અને એની તમામ ફિલ્ડ ઓફિસોમાં 161મા આવકવેરા દિવસની ઉજવણી થઈ હતી. આ ઉજવણીના ભાગરૂપે ફિલ્ડ ઓફિસોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. આવકવેરા વિભાગના સામંજસ્ય, ક્ષમતા, સાથસહકાર અને રચનાત્મક જોડાણની ભાવનાને વ્યક્ત કરતી આ પ્રવૃત્તિઓમાં આઇસીએઆઈના પ્રાદેશિક ચેપ્ટર્સ, વેપારી સંગઠનો વગેરે સહિત બાહ્ય હિતધારકો સાથે વેબિનારો, વૃક્ષારોપાણ અભિયાનો, રસીકરણ […]

જીએસટી કાઉન્સિલની 43મી બેઠક, આજે અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના

જીએસટી કાઉન્સિલની આજે 43મી બેઠક નાણામંત્રી નિર્મલા સિતારમણની હાજરીમાં થશે બેઠક મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા દિલ્લી: નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની 43મી બેઠક યોજવામાં આવશે. લગભગ 8 મહિના બાદ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વના મુદ્દા ચર્ચાય તેવી સંભાવના છે. આ બેઠકમાં કોવિડ-19ને લગતી સમસ્યાઓ પર ચર્ચા થાય તેવી સંભાવનાઓને વ્યક્ત કરવામાં આવી છે. […]

GST નાબૂદ કરાશે તો ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ વધુ મોંઘા થશે: નાણા મંત્રી

કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પરથી GST હટાવવા અંગે નાણામંત્રીનું નિવેદન આ વસ્તુઓ પરથી જીએસટી હટાવવાથી આ વસ્તુઓ મોંઘી થશે GST હટાવવાથી કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો નહીં કરી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં વેક્સિન અને ઓક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સ્થાનિક આપૂર્તિ અને કોમર્શિયલ આયાત પરથી GST હટાવવાથી આ વસ્તુઓ […]

કોવિડ-19ની સારવારમાં કેશલેસ દાવાની મનાઇ નહીં કરી શકે વીમા કંપની: નાણાં મંત્રી

દેશની અનેક વીમા કંપનીઓ કોવિડની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી તેને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી તેમણે IRDAIના ચેરમેનને કેશલેસ ક્લેમ રદ્દની ફરિયાદો પર કાર્યવાહી કરવા આપ્યો નિર્દેશ નવી દિલ્હી: દેશની અનેક વીમા કંપનીઓ કોવિડ-19ની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી. તેને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code