1. Home
  2. Tag "nitin gadkari"

ભારત 3-4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છેઃ ગડકરી

નવી દિલ્હીઃ ભારત આગામી 3 – 4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ચેક રિપબ્લિકના પ્રાગમાં ભારતીય સમુદાય સાથે વાત કરતાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આમ જણાવ્યુ હતું.  તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ સાડા ચારલાખ કરોડથી વધીને સાડા બાર લાખ કરોડ રૂપિયા  થયું છે. વધુમાં […]

દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રીક હાઈવે બનાવાશે

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક બસો ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને સરકાર દિલ્હી અને જયપુર વચ્ચે ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં 20મી ભારત-અમેરિકા આર્થિક પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં આયોજન કરી રહી છે. […]

ડીઝલ કાર ઉપર 10 ટકા પ્રદુષણ ટેક્સ નાખવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ

નવી દિલ્હીઃ ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે ત્રણ નિવેદનો આપવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી મંગળવારે દિલ્હીમાં SIAM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી […]

બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે – નીતિન ગડકરી

બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે કાર્યરત થઈ જશે આ વર્ષના અંત સુધીમાં થઈ જશે કાર્યરત  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આપી જાણકારી  દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે અને તે બે મહાનગરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર બે કલાકમાં કરવામાં મહત્વપૂર્ણ […]

BS 6 સ્ટેજ 2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસાવવામાં આવેલા બીએસ 6 સ્ટેજ-2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ‘ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઇથેનોલ સ્વદેશી, પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય ઇંધણ હોવાથી ભારત માટે આશાસ્પદ સંભવિતતા ધરાવે છે. Live from […]

દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચાશે, ફેબ્રુઆરી સુધીમાં એક્સપ્રેસ-વે સંપૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવતા ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. લોકો બંને મહાનગરોની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે, આ એક્સપ્રેસ વેની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારા કામ પર નજર કરીએ તો દેશના તમામ ભાગોમાં એક્સપ્રેસ વે, ડબલ […]

માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા આસામમાં ઇકો-ફ્રેન્ડલી વાંસના અવરોધો ઉભા કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી રસ્તાઓ અને એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ભારતના રાજ્યો અને વિવિધ જિલ્લાઓ જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રસ્તાઓ પર થતા અકસ્માતો ઘટાડવાનો માર્ગ સૂચવ્યો છે. નીતિન ગડકરીએ રાજ્યસભામાં હાઈવે પર ટ્રક અને વાહનોને બચાવવા અને અકસ્માત ઘટાડવા માટે એક યોજના રજુ કરી હતી. નીતિન ગડકરીને રાજ્યસભામાં […]

દેશમાં એક વર્ષમાં અકસ્માતના બનાવોમાં 1.5 લાખ વ્યક્તિઓના મૃત્યુ

દર કલાકે સરેરાજ 18 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત થાય છે દરરોજ સરેરાશ 1100થી વધારે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બને છે માર્ગ અકસ્માતના મામલે મહારાષ્ટ્ર છઠ્ઠા ક્રમે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ભારતમાં એક […]

આંધ્રપ્રદેશના તિરુપતિમાં રૂ. 2,900 કરોડના 3 NH પ્રોજેક્ટનો નિતિન ગડકરીએ શિલાન્યાસ કર્યો

હૈદરાબાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે 3 NH પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સની કુલ લંબાઈ 87 કિમી છે અને કુલ ખર્ચ રૂ. 2,900 કરોડ છે. પ્રથમ ઉપક્રમ NH-71 ના નાયડુપેટ-તુર્પુ કાનુપુર વિભાગ છે, જે 35 કિમી લાંબો છે અને તેના માટે રૂ. 1,399 કરોડના રોકાણની જરૂર છે. બીજો […]

પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે,નીતિન ગડકરીની નવી ફોર્મ્યુલા- કહ્યું કેવી રીતે શક્ય બનશે

દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે એવું નિવેદન આપ્યું છે, જેના પર લોકો આશ્ચર્યની સાથે ખુશ પણ છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જો 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી શકે છે. આનાથી પ્રદૂષણ પણ સમાપ્ત થશે. તેની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code