1. Home
  2. Tag "NITISH KUMAR"

વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખૂબ મુશ્કેલ કામઃ આરજેડી નેતા શરદ યાદવ

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષના વિવિધ રાજકીય પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિશ કુમાર તમામ વિપક્ષી પક્ષોને એક નેજા હેઠળ લાવવા માટે  પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન આરજેડીના સિનિયર નેતા શરદ યાદવે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાઓને સાથે લાવવા ખુબ મુશ્કેલ કામ છે પરંતુ નીતિશ કુમાર આ પ્રયાસ […]

દેશના તમામ સ્થાનિક પક્ષો એક સાથે આવે તો બહુ મોટી વાત છેઃ નીતિશકુમાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન આજે CPI-M નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ કોઈ દાવેદાર છે, માત્ર પ્રયાસ કરીએ છીએ કે આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત છે. […]

નીતિશ કુમારના વડાપ્રધાન બનવાના સપનાઓ પર મમતા બેનર્જીએ પાણી ફેરવ્યું

કલકતા :વિપક્ષમાં કોંગ્રેસ તૂટતા હવે એવું લાગી રહ્યું છે કે વિપક્ષમાં રહેલા તમામ નેતાને દેશના વડાપ્રધાન બની જવું છે. રાજકીય તજજ્ઞો દ્વારા તો કહેવામાં આવી જ રહ્યું છે કે કેજરીવાલ, મમતા બેનર્જી, રાહુલ ગાંધી તો વડાપ્રધાન બનવાના સપના જોઈ જ રહ્યા છે સાથે હવે નીતિશ કુમારે પણ સપના જોવાનું શરૂ કર્યું છે અને તેમને સપનાની […]

લોકસભા ચૂંટણી 2024 : વિપક્ષને એક સાથે લાવવાના નીતિશ કુમારના પ્રયાસો

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવી છે, બીજી તરફ ભાજપ અને જેડીયુ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. દરમિયાન નીતિન કુમાર વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યાં છે, એટલું જ નહીં તેઓ વિપક્ષને એક છત નીચે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે […]

મણિપુરમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મોટો ઝટકો,પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા 

મણિપુરમાં નીતિશ કુમારને મોટો ઝટકો JDUના છમાંથી પાંચ ધારાસભ્યો BJPમાં જોડાયા ભાજપ મણિપુરે ટ્વિટર પર પત્રમાં ધારાસભ્યના નામ  જાહેર કર્યા  પટના:બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે.જનતા દળ યુનાઇટેડ (JDU) ના પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, […]

વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારો વચ્ચે હરિફાઈ, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર અને નીતિશ કુમાર વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ મોટી પાર્ટીઓ હતી પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું સતત ધોવાણ થયું છે. જેથી હવે સ્થાનિક પક્ષો પણ કોંગ્રેસથી અંતર વધારી રહ્યાં […]

બિહારના સીએમ નીતિશ કુમાર પર હુમલો કરનાર સામે પોલીસની કાર્યવાહી- 13 લોકોની થઈ ધરપકડ

સીએમ નિતીશ કુમાર પર હુમલો આ બબાતે પોલીસે 13 લોકોને કસ્ટડીમાં લીધા પટનાઃ- બિહારના મુખ્યમંત્રી નિતીશ કુનમાર હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, કારણ કે પટનાના ગૌરીચક ધનરુઆ પાસે રવિવારે ગુસ્સે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી નીતિશ કુમારની ગાડી પર હુમલો કર્યો., આ હુમલામાં કારના કાંચ પણ તૂટ્યા હતા જો કે આ ઘટના બની ત્યારે સીએમ પોતે […]

નીતિશકુમાર પીએમ બનવા દાઉદ સાથે પણ હાથ મિલાવી શકે છેઃ ભાજપના સાંસદે કર્યો ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી તથા અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવી છે. બિહારના સીએમ નીતિશ કુમારના આ પગલાથી ભાજપમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન સાસારામના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છેદી પાસવાને દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર વડાપ્રધાન પદ માટે અંડરવર્લ્ડ […]

નીતિશ કુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીઓ પાસે જઈને બેઠાઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે 9 ઓગસ્ટના રોજ નીતિશ કુમારે ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવીને ગઠબંધન તોડી નાખ્યું હતું અને આરજેડી સાથે હાથ મિલાવ્યો છે. દરમિયાન, નીતીશ કુમારના આ પગલા પછી, ભાજપના ઘણા નેતાઓએ તેમની ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદએ કહ્યું હતું કે, નીતિશકુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીની સાથે જઈને […]

નીતિશ કુમાર આજે 8મી વખત બિહારના સીએમ બનશે,તેજસ્વી બીજી વખત ડેપ્યુટી સીએમ તરીકે લેશે શપથ

નીતીશ કુમાર 8મી વખત બનશે સીએમ તેજસ્વી બનશે ડેપ્યુટી સીએમ આજે બપોરે 2 વાગે લેશે શપથ પટના:એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત પ્રતિસ્પર્ધી તરીકે જોવામાં આવતા નીતિશ કુમારે મંગળવારે રાજ્યના વિપક્ષી મહાગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.આ સાથે તેઓ રાજ્યપાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code