ગુજરાતના 24 જિલ્લાના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ, રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ જવાબદાર
ગાંધીનગરઃ ગુજરાતના 33 જિલ્લામાંથી 24 જિલ્લા એવા છે જેના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ છે. ભૂ-જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ હોવા પાછળ પ્રાથમિક કારણ ફર્ટિલાઇઝરનો વધુ ઉપયોગ છે. આ માહિતી જળ શક્તિ મંત્રાલયે લોકસભામાં રજૂ કરી હતી. ગુજરાતમાં ભૂગર્ભ જળમાં સેલિનિટી વધુ ધરાવતા 21 જિલ્લા છે, ફ્લોરાઇડનું વધુ પ્રમાણ 22 જિલ્લામાં, આર્સેનિક 12 જિલ્લામાં અને 10 […]