શહેરમાં કાંકરિયા લેક પર આવેલા 1500થી વધુ લોકોને વેક્સિન સર્ટી. ન હોવાથી પ્રવેશ ન અપાયો
અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ વેક્સિન ન લેનારા સામે એએમટીએસ,બીઆરટીએસ બસ સેવા તેમજ શહેરના બાગ-બગીચામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયા બાદ પણ હજુ ઘણા લોકોમાં વેક્સિન લેવા માટેની જાગૃતિ આવી નથી. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનારા લોકોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જે લોકો […]