સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેરાતો આપી પણ કાયમી પરીક્ષા નિયામક મળતા નથી
રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. યુનિવર્સિટીમાંથી અન્ય કેડરના ભરતી કરીને પરીક્ષા નિયામકપદે નિયુક્તિ કર્યા બાદ કોઈ કારણસર કર્મચારીઓ રાજીનામું આપી દેતા હોય છે. એટલે યુનિવર્સિટીને કાયમી કૂલપતિ મળવાના યોગ મળતા નથી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે, તેમાં આ જ યુનિવર્સિટીના એક વહિવટી […]


