1. Home
  2. Tag "no"

કપરાડાના ખાતુનિયા ગામે શાળામાં ઓરડાના અભાવે બાળકો ખૂલ્લાંમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે

વલસાડ :  રાજ્યના છેવાડાના અંતરિયાળ  વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે બાળકોએ ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનીયા ગામમાં 1થી8 ધોરણની શાળામાં માત્ર ત્રણ ઓરડા છે, જેમાં બે ઓરડા જર્જરિત […]

કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર મુકાતા નથી, ઠેર ઠેર કચરાના ઢગલાં

રાધનપુર : શહેરની નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એસઆઈની અગત્યની પોસ્ટ ખાલી હોવાને પગલે રાધનપુર શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે,  શહેરના માર્ગો પર ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાં, તેમજ ગટરના રેલાતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોગ્રેસ સાશિત નગરપાલિકાના સત્તાધીશોએ પણ અનેક વખત ગાંધીનગર પ્રાદેશિક કચેરી તેમજ મંત્રીઓને પણ અનેક રજુઆતો કરી હોવા […]

અમદાવાદમાં જાહેર બાગ-બગીચા બહાર પાર્કિંગની વ્યવસ્થાને અભાવે લોકોને પડતી મુશ્કેલી

અમદાવાદઃ  શહેરમાં લોકોને હરવા-ફરવા અને મનોરંજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાગ-બગીચાઓ બનાવવામાં આવ્યા છે. પરંતુ વાહન પાર્કિગની સુવિધા જ આપવામાં આવી નથી. વાહન માટે પાર્કિગ ન હોવાથી નાછૂટકે વાહન ચાલકોએ રોડ પર અથવા ફૂટપાથ પર પાર્કિગ કરવું પડે છે. રોડ પર વાહન પાર્ક થયેલું જોઈ ટ્રાફિક પોલીસ વાહનને ટો અથવા લોક મારી દે છે. આ […]

અમદાવાદમાં હજુ 41 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી,ડીઈઓ પગલા ભરશે

અમદાવાદ: શહેરમાં ખાનગી અને સરકારી શાળાઓમાં ફાયરના નિયમાનુંસારના ઉપકરણો લાગેલા હોવા જોઈએ. કોરોના કાળ બાદ હાલ બાલમંદિરથી લઈને તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય ઓફલાઈન ચાલુ થઈ ગયું છે. ત્યારે બાળકોની સલામતી માટે ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.થોડા દિસ પહેલા જ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 15 શાળાઓ પાસે ફાયર NOC નહિ હોવાને […]

ભારત ઉપર ઓમિક્રોનનું સંકટઃ 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી

દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 161થી વધારે કેસ નોંધાયાં છે. જે પૈકી 13 ટકા કેસમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 80 ટકામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. લગભગ 44 ટકા દર્દીઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં […]

અલંગ તરફ આવી રહેલા બે જહાજ સાથે સંદેશાનો સંપર્ક ન થતાં એજન્સીઓ સતર્ક બની અને અંતે….

ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો દરિયા કિનારો આવેલો છે. અને દુશ્મન દેશ પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક હોવાથી મરીન પોલીસ ઉપરાંત કોસ્ટગાર્ડને પણ સતત એલર્ટ પર રાખવામાં આવે છે, તાજેતમાં અલંગ શિપ યાર્ડમાં ભંગાણ માટે આવી રહેલા બે જહાજોની કોમ્યુનિકેશનની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. દરમિયાન રડાર દ્વારા જહાજનો સંપર્ક કરવા છતાં કોઈ જ જવાબ ન મળતા […]

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઊજવણી માટે પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસોને મંજુરી અપાશે નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર ફરીવાર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. બીજીબાજુ જાહેર સમારોહમાં વધુ મેદની એકઠી ન કરવા અપિલ કરવામાં આવી છે. તેમજ નાતાલનું પર્વ પણ કોરોનાની ગાઈડલઈનના પાલન સાથે ઊજવવા સરકારે અપિલ કરી છે. શહેરના ઘણાબધા યુવાનો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઊજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે […]

સંસાધનો ઉપર ખાસ લોકોનો કબજો હોવાથી પાકિસ્તાનમાં કાનૂન રાજ નથીઃ ઈમરાન ખાન

દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે અમુક લોકો દ્વારા સંસાધનો પર કબજો કરવામાં આવ્યો છે જેથી પાકિસ્તાનમાં કાનૂનનું રાજ નથી.  ઈમરાને અમેરિકન મુસ્લિમ વિદ્વાન શેખ હમઝા યુસુફ સાથેના ઓનલાઈન ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. શેખ હમઝા યુસુફ કેલિફોર્નિયામાં જેતુના કોલેજના વડા પણ છે. પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાનું પણ અગાઉ ઈમરાન ખાને […]

CBSEની ધો.10, 12ની પ્રથમ ટર્મની પરીક્ષાના વર્ગ ખંડમાં 22થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડી શકાશે નહીં

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન  બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પ્રથમ ટર્મની પરીક્ષા મંગળવારથી લેવામાં આવશે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એક વર્ગમાં મહત્તમ 22 વિદ્યાર્થીને જ પરીક્ષા માટે બેસાડવાના રહેશે. જો કોઈ સ્કૂલ દ્વારા […]

અન્ય રાજ્યમાં બદલીપાત્ર કર્મચારીઓને પોતાના વાહનોનું રિ-રજિસ્ટ્રેશન કરવવું નહીં પડે

અમદાવાદઃ દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી થતાં કે અન્ય રીતે ટ્રાન્સફર થતાં કર્મચારીઓ કે વેપારીઓના વાહનોનું રિ-રજિસ્ટ્રટેશન કરાવવું પડતુ હતું. અને ખૂબ મુશ્કેલી પડતી હતી. આથી હવે કોઇપણ રાજ્યમાં રી રજિસ્ટ્રેશન વિના વાહન ફેરવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત સિરીઝ (BH) હેઠળ વાહનોનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં પણ શરૂ કરી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code