1. Home
  2. Tag "no"

લિન-ઈન રિલેશનશિપને સામાજીક સ્વીકૃતિ મળી નથીઃ કોર્ટનું અવલોકન

પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે સમાજમાં ‘લિવ ઇન’ રિલેશનશિપને મંજૂરી નથી, છતાં યુવાનો આવા સંબંધો તરફ આકર્ષાઈ રહ્યા છે. કોર્ટે કહ્યું, “સમય આવી ગયો છે કે આપણે સમાજમાં નૈતિક મૂલ્યોને બચાવવા માટે કંઈક માળખું બનાવીએ અને ઉકેલ શોધીએ.” ન્યાયાધીશ નલિન કુમાર શ્રીવાસ્તવે કહ્યું, “આપણે એક બદલાતા સમાજમાં રહીએ છીએ જ્યાં યુવા પેઢીના નૈતિક મૂલ્યો […]

મહારાષ્ટ્રમાં VVPAT ગણતરીમાં કોઈ ગેરરીતિ જોવા નથી મળી : ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ઉઠાવવામાં આવતા સતત પ્રશ્નો વચ્ચે, ભારતના ચૂંટણી પંચે આરોપોને ફગાવી દીધા અને કહ્યું છે કે, રાજ્યમાં VVPAT ની ગણતરીમાં કોઈ ખામી જોવા મળી નથી. આવ્યો છે. VVPAT મશીનની સ્લિપમાં કોઈ ભૂલ નથી કમિશને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે […]

સચિન કે સુનિલ ગાવસકર નહીં પરંતુ આ ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી હતી પ્રથમ બેવડી સદી

ભારતમાં ક્રિકેટને હંમેશા શ્રેષ્ઠ રમત માનવામાં આવે છે. આ ગેમને લઈને ભારતીયોમાં એક અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. દેશને 1947માં આઝાદી મળી હોવા છતાં, ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ 1932માં જ રમી હતી. ઘણીવાર, ભારતીય ક્રિકેટના ચાહકોને આ રમત સાથે સંબંધિત આંકડાઓ જાણવામાં ખૂબ જ રસ હોય છે. હવે તમારા મનમાં […]

અધિક મદદનીશ સિવિલની જગ્યા માટે 11 મહિના પહેલા પરીક્ષા આપી પણ હજુ પરિણામ આવ્યું નથી

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી ફોજ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો વિવિધ ભરતીની પરીક્ષા આપ્યા બાદ તેના પરિણામની ચાતક નજરે રાહ જોતા હોય છે. પરંતુ ભરતી અંગે પરીક્ષા આપ્યાના મહિનાઓ બાદ પણ પરિણામ જાહેર ન થાય ત્યારે યુવાનો નિરાશ થતા હોય છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 11 મહિના પહેલા અધિક મદદનીશ સિવિલની ભરતી માટે પરીક્ષા […]

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથીઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિશેષતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 ના સાર વિશે બોલતા, નાણામંત્રીએ કહ્યું કે, બજેટ રાજકોષીય સમજદારીની મર્યાદામાં ભારતની વિકાસ આવશ્યકતાઓની જરૂરિયાતોને સંતુલિત કરે છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકારો […]

અમદાવાદ મ્યુનિનો રખડતા ઢોર પકડવા માટે પ્રતિદિન એક લાખનો ખર્ચ છતાં યોગ્ય કામગીરી થતી નથી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવા માટે પ્રતિદિન એક લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં પણ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દુર કરી શકાઈ નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ વિભાગની કામગીરી મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના પદાધિકારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. શહેરમાં રખડતા ઢોર પકડવા માટે 21 ટીમો પાછળ રોજનો એક લાખ રૂપિયા […]

સુરતમાં કાપડ માર્કેટે નવા વર્ષનું મૂહુર્ત કર્યું પણ ઘરાકી નિકળવામાં હજુ 15 દિવસ થશે

સુરતઃ દેશભરમાં સુરતનો કાપડ ઉદ્યોગ જાણીતો છે. શહેરની કાપડ માર્કેટમાં માત્ર ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યોના વેપારીઓ પણ કાપડની ખરીદી કરવા માટે આવતા હોય છે. દિવાળી પહેલા કાપડ માર્કેટના વેપારીઓએ સારોએવો કારોબાર કર્યો હતો. અને દિવાળીના પાંચ દિવસના વૅકેશન બાદ લાભપાંચમથી  સુરતની કાપડ માર્કેટો ખુલ્લી ગઈ છે, પરંતુ માર્કેટમાં બહારગામના વેપારીઓની પાંખી હાજરી જણાઇ […]

ગાંધીનગર જિલ્લામાં મંજુરી વિના બોર – કૂવા બનાવાશે તો ફોજદારી કાર્યવાહી કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં બોર-કૂવા બનાવવા માટે સરકારની મંજુરી લેવી જરૂરી છે. અને તેના માટે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે. દેશમાં ખૂલ્લા બોરમાં બાળકો પડી જવાના બનાવો વધા રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતાં અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે પણ માર્ગદર્શિકા આપી છે. જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પરવાનગી વિના બોર કૂવો બનાવનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ […]

પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને ગુજરાત ચેમ્બર સમર્થન નહીં આપેઃ પ્રમુખ પથિક પટવારી

અમદાવાદઃ પ્રદુષણને ફેલાવતા ઉદ્યોગોને સમર્થન નહીં આપવાની જાહેરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું. તેમજ તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે જી-હબ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સર્વિસ પોલીસી લાવવા માટે પણ સરકાર સમક્ષ અપીલ કરી હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, […]

જામનગરના બેડી બંદરનો વિકાસ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે થઈ શક્તો નથી

જામનગર : ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. ગુજરાત સદીઓથી વેપાર-વણજ માટે વહાણવટા સાથે જોડાયેલુ છે. એક જમાનો હતો કે, ખંભાત, ધોલેરા, ભાવનગરથી લઈને જામનગર અને કચ્છ સુધીના બંદરો 24 કલાક વહાણવટાથી ધમધામતા હતા હતા. કાળક્રમે અનેક બંદરો બંધ થઈ ગયા.જેમાં ખંભાત અને ધોલેરા સહિતના કેટલાક બંદરો કૂદરતી સ્થિતિ એવી સર્જાતા બંધ થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code