1. Home
  2. Tag "no"

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ ગરબા નહીં યોજી શકાયઃ ગૃહરાજ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે 400 વ્યક્તિઓની છૂટ સહિતના નિયમો સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોમર્શિયલ ગરબા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કેબિનેટની […]

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેપારને ‘નિયંત્રિત નહીં કરાય : ગ્રાહક બાબતોનું મંત્રાલય

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ ઈ-કોમર્સ કંપનીઓને પણ તેનો ફાયદો થયો છે. જો કે, ખાટી અને ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપીંડી કરતી ઈ-કોમર્સ કંપનીઓ સામે કાર્યવાહી કરવાની કવાયત સરકારે તેજ કરી છે. ઈ-કોમર્સ પ્લેટપોર્મ પર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ફ્લેશ સેલ પર પ્રતિબંધ મૂકવાની સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code