1. Home
  2. Tag "Nobel Prize"

નોબેલ પારિતોષિક વિજેતા ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન, 2013માં પુરસ્કાર એનાયત કરાયો હતો

નવી દિલ્હીઃ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સ, જેમની બ્રહ્માંડમાં શોધાયેલ કણની થિયરીએ વિજ્ઞાનને બદલી નાખ્યું હતું અને અડધી સદી પછી નોબેલ પારિતોષિક વિજેતા દ્વારા સમર્થન મળ્યું હતું તેમનું 94 વર્ષની વયે અવસાન થયું હતું. પીટર હિગ્સ, યુરોપિયન વૈજ્ઞાનિક જેમણે હિગ્સ બોસોન (ગોડ પાર્ટિકલ)નું વર્ણન કરવા માટે 2013નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. પ્રખ્યાત વૈજ્ઞાનિકના મૃત્યુની પુષ્ટિ કરતા […]

મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત,આ બે વૈજ્ઞાનિકોને કરવામાં આવશે સન્માનિત

દિલ્હી: આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. 2023નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર કેટાલિન કારીકો અને ડ્રૂ વીસમેનને એનાયત કરવામાં આવ્યું છે. આ બંનેને ન્યુક્લિયોસાઇડ આધારિત ફેરફારો સંબંધિત તેમની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની શોધોએ કોવિડ-19 સામે અસરકારક mRNA રસીના વિકાસને સક્ષમ બનાવ્યું છે. નોબેલ પુરસ્કાર એવા લોકોને […]

રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત,ત્રણ વૈજ્ઞાનિકોને આ એવોર્ડથી કરાયા સન્માનિત

દિલ્હી:રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ક્લિક અને બાયોર્થોગોનલ કેમિસ્ટ્રીના વિકાસ માટે બુધવારે ત્રણ વૈજ્ઞાનિકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં કેરોલીન આર. બર્ટોઝઝી, મોર્ટન મેડલ્સ અને કે બેરી શાર્પલેસનો સમાવેશ થાય છે.81 વર્ષીય શાર્પલેસને પણ અન્ય બે વૈજ્ઞાનિકો સાથે 2001માં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ક્લીક કેમિસ્ટ્રી અને બાયોર્થોગોનલ કેમિસ્ટ્રી તરીકે ઓળખાતી […]

NOBEL PRIZE 2021: અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની ઘોષણા, આ ત્રિપુટીને પુરસ્કાર કરાશે એનાયત

વર્ષ 2021ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગરિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સની ત્રિપુટીએ અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે પુરસ્કારની અડધી રાશિ ડેવિડ કાર્ડને આપવામાં આવી છે નવી દિલ્હી: વર્ષ 2021ના અર્થશાસ્ત્ર કેટેગરી માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગરિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સની ત્રિપુટીએ અર્થશાસ્ત્ર […]

NOBEL PRIZE 2021: સાહિત્ય ક્ષેત્રે અબ્દુલરજક ગુરનાહને નોબેલ પુરસ્કાર

તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના ચિત્રણ માટે નોબેલથી સન્માનિત કરાયા અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે નવી દિલ્હી: તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને વર્ષ 2021નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની […]

ફિઝિક્સ કેટેગરી માટે સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને નોબેલ પુરસ્કાર

ફિઝિક્સના નોબલ પુરસ્કારની જાહેરાત સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને એવોર્ડ મળ્યો રોયલ એકેડમી ઑફ સાયન્સે આ ત્રણેયને નોબેલ એવોર્ડથી સન્માનિત કર્યા છે નવી દિલ્હી: ફિઝિક્સ માટેના વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રોયલ એકેડમી ઑફ સાયન્સે સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને ફિઝિક્સમાં 2021ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. 3 […]

મેડિસિન ક્ષેત્રમાં ડેવિડ જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર

આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર અપાયા તેમના આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો નવી દિલ્હી: આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે […]

સાહીત્ય ક્ષેત્રમાં અમેરીકાની લુઈસ ગ્લુકને ‘નોબેલ પ્રાઈઝ’ એનાયત

સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પ્રાઈઝની જાહેરાત અમેરીકાની કવિત્રી લુઈસ ગ્લુકને નોબેલ પ્રાઈઝ એનાયત બેમિસાલ કાવ્યાત્મક અવાજ માટે આ સમ્માનથી નવાઝવામાં વર્ષ 202દના નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ ચૂકી છે, જુદા જુદા ક્ષેત્રમાં આ નોબેલ પ્રાઈઝ આપવામાં આવે છે ત્યારે હવે સાહિત્ય ક્ષેત્રમાં આ પુરસ્કાર અમેરીકાની કવિયેત્રી લુઈસ ગ્લૂકને આપવામાં આવ્યો છે. સ્વીડિસ એકેડમીએ પુરસ્કારની જાહેરાત કરતા કહ્યું […]

ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો ચિકિત્સાનો નોબલ, કોશિકાઓ પર સંશોધન માટે કરાયા સમ્માનિત

મેડિસિન ક્ષેત્ર માટે સંયુક્તપણે 3ને નોબલ પુરસ્કાર એનાયત થશે કોશિકાઓના ઓક્સિઝન ગ્રહણ કરવા સંદર્ભે સંશોધન બદલ પુરસ્કાર આ વર્ષે નોબલ પુરસ્કારનું એલાન થયું છે. ફિજિયોલોજી અથવા મેડિસિનમાં સંશોધન માટે વિલિયમ જી. કેલિન જૂનિયર, સર પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેંજાને સંયુક્ત પણે નોબલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. તેમને કોશિકાઓના ઓક્સિજન ગ્રહણ કરવા પર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code