ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ કાર્યરત નથી, હવે સપ્તાહ સુધી માત્ર સામાન્ય ઝાપટાં પડી શકે છે
અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ હતી. અને અને ચોમાસાના દોઢ મહિનામાં 85 ટકા વરસાદ પડ્યો છે. નદી-નાળાં, તળાવો, ડેમો સહિત જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. કૃષિ માટે પણ વરસાદ એકંદરે સરેરાશ ફાયદારૂપ રહ્યો છે. હવે ખેડુતો સહિત તમામ લોકો મેધરાજા ખમૈયા કરે એવી પ્રાથના કરી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે […]