કેરળમાં નોરોવાયરસના કેસ આવ્યા સામે,જાણો આ વાયરસ વિશે
તિરુવનન્તપુરમ:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.કોઈપણ રાજ્યમાં સંક્રમણના કેસોમાં ખાસ વધારો થયો નથી, પરંતુ આ દરમિયાન નોરોવાયરસે દસ્તક આપી દીધી છે. કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના એર્નાકુલમ જિલ્લામાં આ વાયરસના લગભગ 19 કેસ નોંધાયા છે.આ મામલો સામે આવ્યા બાદ કેરળ સરકાર પણ એલર્ટ મોડ પર છે અને નોરોવાયરસની રોકથામ અને […]