1. Home
  2. Tag "Notice"

દિલ્હી: રેલવેની જમીન ઉપર બનેલા મંદિર-મસ્જિદ સહિતના ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા નોટિસ અપાઈ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના વિકાસ કાર્યોમાં અવરોધ બની રહેલા ગેરકાયદેસર રીતે બનેલા ધાર્મિક સ્થળો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભજનપુરાની સમાધિ અને હનુમાન મંદિર પર બુલડોઝરની કાર્યવાહી બાદ હવે દિલ્હીની બંને બાજુની મસ્જિદો પર બુલડોઝર ચલાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તંત્ર દ્વારા બંને ધાર્મિક સ્થળોનું ગેરકાયદે દબાણ દૂર […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદ પર પ્રોફેસરે કવિતા લખતા કૂલસચિવે ફટકારી નોટિસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. યુનિવર્સિટીનું ખટપટી રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. રોજબરોજ નવા વિવાદો સર્જાતા જાય છે. તાજેતરમાં આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભદાસે 33 કરોડની છેતરપિંડી આચર્યાના આરોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ ખુલ્યા બાદ કટાક્ષનો મારો શરૂ થયો છે. આ કેસને લઈને ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ પોતાના મનની લાગણી વ્યક્ત […]

જૂનાગઢમાં દરગાહ હટાવવા મામલે પોલીસ ચોકી ઉપર હુમલાના કેસમાં 170 તોફાનીઓની અટકાયત

અમદાવાદઃ જૂનાગઢમાં દરગાહના દબાણને દૂર કરવાની નોટિસ મામલે ઉશ્કેલાયેલા ટોળાએ પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો હતો. આ બનાવને પગલે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે, તેમજ તોફાનીઓને ઝડપી લેવા માટે કોમ્બીંગ કરવામાં આવ્યું છે. પોલીસે લગભગ 174 જેટલા તોફાનીઓને ઝઢપી લીધા હોવાનું જામવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં તોફાની […]

અમદાવાદઃ નાના રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સ ચોરી કરનારા કરદાતાઓને IT ની નોટિસ

અમદાવાદઃ ગુજરાતમાં કરચોરી શોધી કાઢવા માટે આવકવેરા વિભાગ દ્વારા કવયાત કરવામાં આવી રહી છે. દરમિયાન કેટલાક કહેવાતા રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાનો આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે. જેથી કહેવાતા રાજકીય પક્ષોને દાન આપનારા કરદાતાઓને નોટિક ફટકારી હતી. આવકવેરા વિભાગની કાર્યવાહીથી કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ઇન્ક્મટેક્સ વિભાગે […]

નવી શરાબ નીતિ મામલે હવે CBI એ કેજરિવાલને નોટિસ પાઠવી, 16મીએ થશે પૂછપરછ

નવી દિલ્હીઃ નવી શરાબ નીતિ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે, હવે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ સામે કાનૂની ગાળિયો સીબીઆઈ કસશે. દરમિયાન અરવિંદ કેજરિવાલને પૂછપરછ માટે સીબીઆઈએ નોટિસ પાઠવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવી શરાબ નીતિ કેસની સીબીઆઈ તપાસ […]

બુલંદશહેરઃ શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરી નોટિસ મળી !

લખનૌઃ બુલંદશહેરમાં એક શ્રમજીવી યુવાનને આવકવેરા વિભાગની રૂ. 8.64 કરોડની રિકવરીની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસના પગલે શ્રમજીવી પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો. યુવાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અજાણ્યા શખ્સે યુવાનના દસ્તાવેજનો ઉપયોગ કરીને કંપની ઉભી કરી હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો. દરમિયાન યુવાને ઉચ્ચ પોલીસ અધિકારીને નોટિસ અંગે જાણકારી હતી. તેમજ […]

અમદાવાદમાં રસ્તાઓ પરના દબાણો દુર કરવા અધિકારીઓને રાઉન્ડ લેવા મ્યુનિ.કમિશનરની સુચના

અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓની બન્ને સાઈડમાં લારીગલ્લાથી લઈને દુકાનદારોના પણ દબાણો જોવા મળી રહ્યા છે. આવા દબાણો કેટલાક મ્યુનિ.ના કર્મચારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે હટાવાતા નથી. અગાઉ પણ મ્યુનિ. કમિશનરે અનેકવાર સુચના આપી હોવા છતાં રોડ પરના દબાણો હટાવાયા નથી. આથી મ્યુનિ. કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને ફરીવાર કડક સુચના આપી છે. એટલું જ નહીં અધિકારીઓએ રાઉન્ડ […]

લો બોલો.. જેસલમેરમાં બેરોજગાર યુવાનને જીએસટીની રૂ. 1.25 કરોડની નોટિસ મળી !

નવી દિલ્હીઃ જેસલમેરના રિડવા ગામનો બેરોજગાર યુવાન રોજગારીની શોધ કરી રહ્યો છે. દરમિયાન તેને જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રૂ. 1.25 કરોડની નોટિસ મળતા યુવાન સ્તબ્ધ થઈ ગયો છે. એટલું જ નહીં યુવાનને દિલ્હી પણ બોલાવવામાં આવ્યો હતો. જીએસટીની નોટિસને પગલે યુવાનનો પરિવાર ચિંતામાં મુકાયો છે. ખેડૂત નવલ રામના 25 વર્ષીય નરપતરામ મેઘવાલે […]

લો બોલો, બિહારમાં માસિક રૂ. 12 હજાર કમાતા શ્રમજીવીને રૂ. 14 કરોડ જમા કરાવવાની IT નોટિસ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ બાકીદારોને ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરે છે. દરમિયાન બિહારમાં આવકવેરા વિભાગે મહિને રૂ. 12 હજારની આવક કમાતા એક શ્રમજીવીને નોટિસ ફટકારીને રૂ. 14 કરોડ ભરતા સૂચના આપતા શ્રમજીવી અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ શ્રમજીવીને આપવામાં આવેલી આઈટીની નોટિસ હાલ સોશિયલ મીડિયામાં વાયલ થઈ છે. પ્રાપ્ત […]

તાજમહેલને આગરા પાલિકાએ બાકી પાણી અને હાઉસ ટેક્સ અંગે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ આગરા મ્યુનિસિપલ કોર્પોરેશને તાજમહેલને લઈને 2 કરોડ રૂપિયાના હાઉસ ટેક્સ અને વોટર ટેક્સની નોટિસ મોકલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને નોટિસ મોકલીને માત્ર 15 દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળે છે. એક ASI અધિકારીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેમને મહાનગરપાલિકા તરફથી એક નોટિસ મળી હતી, જેમાં ટેક્સ ન ભરવા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code