1. Home
  2. Tag "Notice"

‘AAP’ના ધારાસભ્યને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે પાઠવ્યુ સમન્સ, 20મી હાજર રહેવા નિર્દેશ

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં નોટિસ છતા હાજર ન થવા બદલ સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેમને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પીએમએલએની કલમ 50 હેઠળ સમન્સ પર હાજર થવામાં નિષ્ફળતા માટે એક્ટની કલમ 63 (4) સાથે વાંચી કલમ […]

AMCના 64 જેટલાં અધિકારીઓએ મિલક્ત જાહેર ન કરતાં મ્યુનિ. કમિશનરે ફટકારી નોટિસ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓએ દર વર્ષે નિયત ફોર્મેટમાં પોતાની મિલકતો જાહેર કરવી ફરજિયાત છે. ઘણાબધા અધિકારીઓ વારંવાર રિમાન્ડ કરવા છતાંયે પોતાની મિલકતો જાહેર કરતા નથી. આથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મ્યુનિના નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના કુલ 64 જેટલા અધિકારીઓએ પોતાની મિલકતો જાહેર નહી કરતાં કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બનેલા 30,000 મકાન માલિકોને નોટિસ, રિ-ડેવલપમેન્ટ કરાશે !

અમદાવાદ: રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા વસાહતો બનાવવામાં આવી હતી. અને વર્ષોથી હાઉસિંગની વસાહતોના મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. જેમાં કેટલાક મકાનો જર્જરિત બની ગયા છે. એટલે હાઉસિંગ બોર્ડની વર્ષો જુની વસાહતોના રિ-ડેવલપમેન્ટ માટે કેટલાક રહિશો તૈયાર થતા નથી. આથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 127 વસાહતોના 30 હજાર જેટલા મકાનમાલિકોને […]

સરકારે Zomatoને 402 કરોડની નોટિસ ફટકારી,જાણો શું છે કારણ

દિલ્હી:ભારતમાં ફૂડ ડિલવરીનો વેપાર ચલાવતી એપ્લિકેશન Zomato પર સરકાર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ટેક્સને લઈને બહાર આવ્યો છે. હાલમાં ગુરુગ્રામ સ્થિત કંપનીનું કહેવું છે કે તે આ ટેક્સ ન ચૂકવી શકે કારણ કે તે ડિલિવરી પાર્ટનર દ્વારા ચૂકવવામાં આવે છે. Zomatoનું કહેવું છે કે તે આ નોટિસનો જવાબ દાખલ કરશે. જો […]

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક લાખથી વધુ ટેક્સના બાકીદારોને આખરી નોટિસ અપાશે

ગાંધીનગરઃ શહેરની વસતીમાં વધારો થતાં નવા હાઈરાઈઝ બિલ્ડિંગો બની રહ્યા છે. તેમજ આજુબાજુના વિસ્તારોને પણ શહેરી વિસ્તારમાં મર્જ કરવામાં આવ્યા છે. શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સાથે જ મ્યુનિ,કોર્પોરેશનની આવક વધારવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોના વર્ષોથી ટેક્સ બાકી […]

અમદાવાદમાં સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારીના મુદ્દે મ્યુનિ.ના ડેપ્યુટી ડાયરેક્ટરને નોટિસ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે મહિનાથી સ્વચ્છતાની ઝૂંબેશ ચાલી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ બેદરકારી દાખવતા હોવાની ફરિયાદો ઉઠતા  આ અંગે મ્યુનિસિપલ કમિશનરે કડક પગલાં લીધા છે. શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે […]

ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને સ્થળ ખાલી કરવા માટે ઈઝરાયલની સૂચના

જીનેવાઃ ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ હવે ઈઝરાયલએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે સાતેક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ ધીમે-ધીમે ઈઝરાયલ તરફથી આ યુદ્ધ વધારે તેજ બની રહ્યું છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં લગભગ 4.23 લાખથી વધારે પોતાના ઘર છોડીને ભાગવા મજબુર બન્યાં છે. બીજી તરફ […]

સનાતન ધર્મના અપમાન મામલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર અને ડીએમકેના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલતે ઉદયનિધિ સ્ટાલિન સામે નોટિસ પાઠવી છે. સનાતન ધર્મના વિવાદિત નિવેદનને પગલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કેસની હકિકત અનુસાર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને કરેલી વાંધાજનક […]

અમદાવાદમાં 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગની નોટિસ

ઓગસ્ટ પૂર્ણ થાય તે પહેલા આપવો પડશે કરદાતાઓએ જવાબ આ નોટિસને ટેક્સ નિષ્ણાતો રૂટિન પ્રક્રિયા માની રહ્યાં છે અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નિતય મર્યાદામાં કરોડોની સંખ્યામાં કરદાતાઓએ આઈટી રિર્ટન ફાઈલ કરી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કર કપાત મામલે 80 હજાર જેટલા કરદાતાઓને ઈન્ટમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. એટલું જ નહીં ઓગસ્ટ મહિના પૂર્ણ થાય […]

દિલ્હી: રેલવેની જમીન ઉપર બનેલા મંદિર-મસ્જિદ સહિતના ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા નોટિસ અપાઈ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના વિકાસ કાર્યોમાં અવરોધ બની રહેલા ગેરકાયદેસર રીતે બનેલા ધાર્મિક સ્થળો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભજનપુરાની સમાધિ અને હનુમાન મંદિર પર બુલડોઝરની કાર્યવાહી બાદ હવે દિલ્હીની બંને બાજુની મસ્જિદો પર બુલડોઝર ચલાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તંત્ર દ્વારા બંને ધાર્મિક સ્થળોનું ગેરકાયદે દબાણ દૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code