જસ્ટિસ શેખર યાદવ સામે મહાભિયોગ માટે રાજ્યસભામાં નોટિસ, 55 સાંસદોના હસ્તાક્ષર
નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ મહાભિયોગ ચલાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં નોટિસ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગ માટે રાજ્યસભામાં આપવામાં આવેલી નોટિસ પર 55 વિપક્ષી સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં કપિલ સિબ્બલ, વિવેક તંખા અને દિગ્વિજય સિંહ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)ના જોન બ્રેટાસ, […]